SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1191
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ પર્રિષદના મંત્રી પદે રડ્યા હતા. શ્રી ખળવંતભાઈ પાછળથી આ પરિષદના ઉપપ્રમુખ પણ બન્યા હતા. ભાવનગર પ્રજા પરિષદના ખાવાન તરીકે તેમ જવાબદાર રાજતંત્ર માટે ભાવનગર રાજ્યના દિવાન સાથે વાટાઘાટા કરી હતી. તેએા ભાવનગરની ધારાસભામાં ચુંટાયા હતા અને ભાવનગરના પ્રમુખ મુખ્ય પ્રધાન બન્યા હતા. શ્રી બળવંતભાઈ કાંગ્રેસમાં વર્ષો સુધી સક્રિય રહ્યા હતા ૧૯૪૮માં જ્યારે સૌરાષ્ટ્રના એકમની રચના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૪૭માં તેઓ ભારતની બંધારણું સભાના સભ્ય ચુંટાયેલા. ૧૯૫૨ અને ૧૯પ૭માં કેમ ખોવાર તો ભારતમાંથી લોકસભાના સભ્ય તરીકે ચુંટાયા હતા. તે। કોંગ્રેસ સંસદીય પક્ષના મંત્રીપદે હતા અને લેાકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ અન્યા હતા. તે પછી વિવિની વિચિત્રતા એ તે કે બરાબર એ વર્ષે તેમની ા ઉજ્જવળ કારકિંગે સુધરીના દરિયા કિનારે સોડ તાણી તેઓ ગુજરાતનુ ગૌત્ર હતા. શ્રી મનુભાઈ શાહ Jain Education International સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયુ. ત્યારે તરીકે જેમણાતા હતા તે શ્રી મનુભાઇ આતમાં દિલ્હી કલેાય અને જનરલ દરાની જગ્યા ઉપર ખારવા કામ કર્યું. થયાં. રાષ્ટ્રિય લડતામાં તેમણે ઘણી સેવાઓ આપી છે. ભારત સરકારના ઉદ્યોગ વિકાસ ખાતાના પ્રધાન પછી ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન થયાં. ૧૯૫૭થી ભારત સરકારના ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે પણ સેવા આપી છે, ભારે ઉદ્યો– સૌરાષ્ટ્રમાં નાણાંપ્રધાન ગમાં તેમણે નહેરૂના સ્વપ્નાએ સાર્યાંક કર્યાં. કાપડ ઉદ્યોગને દુનિમેન્ટ ચામાં નીજું સ્થાન પાસુ નિકાસ વ્યાપારમાં નવા શિખરો સર કરી બતાવ્યા. અૌધોતિક ક્રાંતિના માથી તરીકે અને આધુનિક સૌરાષ્ટ્રના શિપીએમાં તેમનુ' નામ માખરે રહેશે. ગુજરાત દેવલાભલવાડામાં પપેન્ટ કોર્પોરેશનના સુકાની તરીકે ધણી ધરાવી તેવા આપી હ્યાં છે. શ્રી રતુભાઈ અદાણી ગાંધીયુગની ખડતલ વ્યક્તિમાં શ્રી રતુભાઇનું નામ મે।ખરે છે ૧૯૩૦માં અભ્યાસ છે!ડયા અને સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધા અને જેલમાં ગયા જેલમાંથી બહાર આવી રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરી, ૧૯૪૨માં ભૂગભ કાર્યકર તરીકે કામ કર્યું. સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયા પછી વિકાસ અને પ્લાનીંગ ખાતાના પ્રધાન તરીકે સેવાએ આર્પી. મુંબઇ રાજ્યના વીલેજ પંચાયત અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન તરીકે પણ કામ કર્યું. છેલ્લે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળમાં પણ જોડાયા. આજે જૂનાગઢમાં અને સૌરાષ્ટ્રની રચનાત્મક પ્રક્રિયાને ગેંગ રહ્યાં છે. આપી નાનામાં નાના પ્રધાન શાહે દિલ્હીમાં શરૂમીલ્સ કુ. માં ઉંચા શ્રી રસીકલાલ ઉમેદચ'દ પરીખ જેમના પાસેથી સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય પ્રામની કટીબદ્ધ વિગતો મળી શકે છે. જેએએ લીંબડી સત્યાગ્રહના પ્રણેતા અને સૌરાષ્ટ્રના એક અડીખમ રાજકીય કાર્ય કર તરીકેનું સ્થાન પ્રથમ હરાળમાં મેળવ્યું છે, તેવા શ્રી રસિકભાઈ ૧૯૩૩, ૧૯૩૯ અને ૧૯૪૨ની રાષ્ટ્રીય ચળવળેામાં અગ્ર ભાગ ભજવ્યા હતા અને ત્રણે વખત જેલવાસ ભોગવ્યા હતા ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજ્યસભામાં પ્રધાન તરીકે લેવાયા. ૧૯૫૨માં ઝાલાવાડમાંથી લેાકસભામાં ચૂંટાયા. સૌરાષ્ટ્ર રાજ્યના યપ્રધાન તરીકે પર્યં કામ કર્યું. ૧૯૫૪માં સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન થયાં. ૧૯૫૬થી મુંબઈ રાજ્યના મહેસુલ પ્રધાન તરીકે પણ સેવા આપ્યું. ગુજરાતનું અલગ રાજ્ય ચતાં ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન તરીકે પણ સેવા આર્પી હતી. શ્રી ચતુરભાઈ બી. પટેલ વતન ગુજરાત તાલુકા બાબુ ૯૯૬માં સિડનામ કાલેજ આફકામસ એન્ડ ઈકોનોમીકસ મુખઈમાંથી બીજી શ્રેણીમાં બી. કામ થયાં. ૧૨૧૩ માસ્ટર મેટીક થયા પછી એક વર્ષ રેવન્યુ ખાતામાં ાકરી કરેલી. ત્યાર બાદ એક વરસ કારનેશન હાઈસ્કૂલ નડિયાદમાં શિક્ષક તરીકે કરેલી. માલેજમાં અભ્યાસ સાથે કમિશન એજન્ટનું કામ અને એક વરસ એ. વી. સ્કૂલ એડમાં મુખ્ય શિક્ષક તરીકે નેકરી સન્સ ની કુાં. તે નામે કરતા. ખી. કામ થયા બાદ મુંબઈ લક્ષ્મીદાસ મારકેટમાં કાપડની દુકાન કરેલી. પછી હિંદુ બટન ફૅકટરી એન્ડ મેટલ વર્કસ વિ. મુંબષ્ટમાં જનરલ મેનેજર તરીકે કામ કર્યુ કાં. લિ. ના જનરલ મેનેજર તરીકે કામ કરેલું. પણ શરીર ત્યાંથી છૂટા પર જે વા ગ્રેનમાં * કા | દેશી તાપનાદુરસ્ત રહેતા ત્યાંથી વતનમાં પાછા ફરેલા. મુઈ હતા ત્યારે આ કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં અને શરૂ k ' યા. આતમાં તેની વ્યવસ્થામાં થોડો વખત કામ કરેલું રંગુનથી આવ્યા ખાદ નવસારી પાસે ગુરૂકુલ સૂપાની વ્યવસ્થા એ વર્ષ સુધી સંભાળી પણું શરીર સારું ન રહેતાં પાંથી છૂટા આર્ય કુમાર મહાસભા વડોદરામાં જોડાયા અને સૌરાષ્ટ્રમાં સેાનગઢમાં આવેલા ગુરૂકુળનાં મુખ્યાધિષ્ઠાતા અને ટ્રસ્ટી તરીકે સેવા આર્પી. આપકુમાર મહાસભાવાદના અન્ય ઉપ પ્રમુખ્ય અને સી તરીકે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરના વ્યવસ્થાપક અને ટ્રસ્ટી તરીકે તથા મહર્ષિ દયાનંદ મહા વિદ્યાલય ચેાકી (સારઠ) મહિલા મહા વિદ્યાલય ટ્રસ્ટ અને મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આર્પી. શ્રી દેવીભાઈ વ જવાબદાર રાજ્યતંત્રની હાકલ પડતા કોલેજના અભ્યાસ અધૂરો મૂકી મજુર સંગઠ્ઠને રચી મુક્તિ જંગમાં ઝંપલાવ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy