SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1189
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રં૫ ૧૨૧૧ ભાની રચનાનસ, ચારના વિનવી હતીસમગીરી ભૂતકાળમાં આર્થિક ઝંઝાવતના તોફાનેએ સામાન્ય માનવીને વય- જયરામભાઈ પટેલને જન્મ નવેમ્બર તા. ૧૪. ૧૯૨૭ ના રોજ રાવ્યો હોય તે સમયે ધીરગંભીર રીતે મુંગે મોઢે તેમણે જે ઘા બ્રહ્મદેશમાં ચૅ માં થયો હતો. તેમણે સૌરાષ્ટ્ર ની ગુજરાતી ઝીલ્યા છે, જેને પરીણામે તેમની વહાલસોઈ પત્નિને ખાઈ છે. એ સહન- શાળામાં અને બ્રહ્મદેશની મીશનરી સ્કુલમાં ૧૧ ધારણના અભ્યાસ શકિત હસતે મુખે દેખાતા એ યુવાને બતાવી છે. નિરાશા તેમના કર્યો ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેમને ભારતમાં આવવું જીવનમાં કયાંય ન મળે–પુરૂષાય તેમના જીવનની પગદંડી રહી છે. પડયું. આ પછી ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદલનમાં સૈનિક તરીક લડતમાં ફાળો આપ્યો અને ૧૯૪૭માં આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિમાં શ્રી જસવંત મહેતા લોકસેવક તરીકેનો અભ્યાસ કર્યો. મહુવામાં એમણે વિદ્યાર્થી જીવન ગાળેલું નાની વયથી તરવરાટ અને અન્યાયનો સામનો કરવા તત્પર રહેવાના ગુાએ એમને શ્રી જયરામભાઈની રાજકીય કારકિર્દીને પ્રારંભ તેમણે જુના નેતા બનાવી દીધેલ. મહુવાની વિદ્યાથી પ્રવૃત્તિઓમાં મોખરે રહેતા. ગાંડલ રાજ્યના કાયદાનો ભંગ કરીને પુસ્તકાલયે સ્થાપવામાં ત્યાર પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. અને આગેવાની ભર્યો ભાગ ભજવ્યો ત્યારથી થશે. આ પછી તેમણે ભાવનગરની વિદ્યાથી લડતો અને વિદ્યાર્થીમંડળમાં આગેવાની ગોંડલ પ્રજામંડળની સ્થાપનામાં તેમજ ગંડલ રાજ્ય પ્રતિનિધી ભર્યો ભાગ ભજવેલ. ૧૯૪રમાં પૂ. બાપુએ અ ગ્રેજો હિંદ છોડોની સભાની રચનાના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ હાકલ કરી. આ લેકક્રાંતિમાં એક પછી એક આગેવાનો જોડાયા. ઉપરાંત જામ જુથ યોજના વિરૂદ્ધ લેકમત પ્રગટ કરવાના આંદોશ્રી જશુભાઈ કોલેજ છોડી આ લડતમાં કૂદી પડ્યા. પણ એમને લનમાં તેમણે અગ્રગણ્ય કામગીરી બજાવી હતી. સૌરાષ્ટ્ર ખેડૂત સીધી સાદી રીતે પકડાઈ કારાવાસમાં જવાનું પસંદ ન હતું મંડળના મંત્રી તરીકે શ્રી જયરામભાઈએ અઢી વર્ષ કામગીરી એમણે ભૂગર્ભમાં જઈ અંગ્રેજ સરકાર સામેની લડત ચલાવ્યે રાખી. બજાવ્યા બાદ તેઓ પોતાના વતન કેલકી ગામની પંચાયતના આ વાતની ગંધ જતાં ભાવનગર રાજ એમની ધરપકડ માટે સરપંચ તરીકે ચૂંટાયા હતા. ૧૯૫૪થી ૫૭ સુધીના આ ત્રણ વોરંટ કાઢયું. પણું વોરંટ શેનું બજે? રાજ્ય કડક થયું એમને વર્ષના ગાળા દરમિયાન આ કોલકી પંચાયત સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પંચાયત તરીકે ઈનામ મેળવ્યું હતું. હાજર થવા અને નહિતર જમીન હરરાજ કરવા નોટીસ નીકળી પણ હાજર ન થયા. છેવટે જ લીન હરરાજ થઈ. પછી કાઠીયાવાડ એજન્સી મુંબઈ સરકાર વગેરેએ ધરપકડ માટે વોરંટ કાઢયા. ગયા મંત્રીમંડળમાં તેમણે કૃષિ અને નાગરિક પુરવઠા ખાતાના પરંતુ તે ન પકડાયા તે ન જ પકડાયા. આ રીતે ચાર વર્ષ નાયબ મંત્રી તરીકે કામગીરી બજાવી હાલમાં ગુજરાત રાજ્યનાં ભૂગર્ભવાસ સે. એ દરમ્યાન કાશી વિદ્યાપીઠમાં જઈને સમાજ ખેતી–સીંચાઈ-વિજળી ખા નાના નાયબ મંત્રી તરીકે સેવા આપી શાસ્ત્રને અભ્યાસ પણ કર્યો ૧૯૪૭માં સ્વરાજ આવતાં વતન રહ્યા છે. મહુવામાં આવ્યા પરંતુ થોડા જ સમયમાંકે જુનાગઢની આરજી હકુમત થઈ અને ફરી શ્રી જશુભાઈ એ લડતમાં ગયા અને અગ્ર શ્રી જાદવજીભાઈ કે. મેદી હિસ્સો આપી લડત સફળ બનાવી, એમના જાહેર જીવનને સીધે આરંભ ૧૯૪૮થી મહુવા માં શરૂ થશે. મ૨ પ્રવૃત્તિ, ખેડૂત ભાવનગર જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ અને ભાવનગર પ્રવૃત્તિ સામાજીક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રમાં એમણે ઉત્સાહભેર કામ શરૂ જિલ્લા કોંગ્રેસમાં બળવંતભાઈ મહેતા પછીનું સ્થાન ધરાવતા શ્રી કર્યું અને લોકેએ પણ તે ઉપાડી લીધું. ૧૯૫૨ માં પ્રથમ ચૂંટ- મોદી ની સચ્ચાઈ પ્રમાણિકતા અને સભાવ માટે સારું એ ણીમાં તેઓ મહુવા વિધાન સભાની બેઠક લડી સૌરાષ્ટ્ર ધારાસભાના સૌરાષ્ટ્ર પરિચિત છે ૧૯૨૮ થી ૧૯૪૧ સુધી વકીલાત અને જાહેર વિરોધ પક્ષના ધારાસભ્ય બન્યા. વિરોધ પક્ષમાં એમને આગેવાની પ્રવૃત્તિઓ ૧૯૨૮ થી કાઠિઆવાડ વ્યાયામ પ્રચારક મંડળના મંત્રી ભલા ભાગ ઉતા. ૧૯૫૫ માં દવ મુકત ભાદાલનમાં ભાગ લાથી ૧૯૩૮ થી ભાવનગર રાજય પરિષદના મંત્રી સ્વરાજ્ય પછી જિલ્લા અને સત્યાગ્રહ માટે બે માસ પંજીમ જેલમાં ગાળ્યા, સેલ્સ ટેકસ કાંગ્રેસના મંત્રી ૧૯૪ માં વ્યક્તિગત સત્યાગ્રહ માટે જેલ યાત્રા આંદોલન વખતે પણ જેલમાં ગયેલ. શ્રી જશુભાઈ ૧૯૪૯ થી ૧૯૪૨ માં કવીટ ઈડીયા અંગે ડીટેશનમાં, ૪૮ માં ભાવનગર ૧૯૫૯ સુધી એટલે દશ વર્ષ મહુવા યુની. ના પ્રમુખ પદે રહ્યા રાજ્યના મહેસુલ પ્રધાન-એજ અરસામાં સૌરાષ્ટ્ર રાજ્યની એડમીનીહતા મહુવા યુનીસિપાલીટી એ આઝાદી પછી જે સિદ્ધિઓ હાંસલ સ્ટ્રેટીવ કાઉન્સીલના ચેરમેન ૯ માં જિલ્લા કલેકટર ૫૦ થી પર કરી છે તેનો સારો અને સચોટ ખ્યાલ જેવાં સિવાય આવી શકે સુધી સૌરાષ્ટ્ર ધારાસભાના સ્પીકર પર થી ૫૬ સુધી કેળવણી તેમજ તેમ નથી સુધરાઈએ લેકમત કેળવી લેક ફાળાથી જાહેર કામે કર્યા છે તે અભિનંદનીય છે મહુવા કેળવણી સહાયક સમાજની પ્રસંશા જાહેર બાંધકામ ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી. સર્વત્ર થાય છે. ગુજરાત રાજ્યના નાણાપ્રધાન પણ હતા. નાથદ્વારા ટેમ્પલ બોર્ડ ગોપાલક સંઘ. ભાવનગર કેળવણી મંડળ, ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ આવી અનેક વિધ સામાજિક સંસ્થાઓ સાથે શ્રી જયરામભાઈ આણંદભાઈ પટેલ સંકળાયેલા છે. તેમનું આખુયે કુટુંબ ચુસ્ત ખાદીધારી છે. પોતે સૌરાષ્ટ્રને ગાંડલ નજીક કેલકી ગામના ખેડૂત કુટુંબના શ્રી કાંગ્રેસની શિસ્તને વરેલા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy