SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ભારતીય અસ્મિતા અપૃશ્યતા ભાગ લઈ રહ્યાં છે. ઘણાજ માયાળુ અને ઉમદા સ્વભાવના છે. સત્સંગને લાભ લે છે. તેમણે ઘણા તીર્થોની યાત્રા કરી છે. તેમના ચમત્કારીક પરયાના દાખલાઓ તેમના ભક્તજનો જાણે છે. તેમનું . શ્રી વીરચંદ કુલચંદ શાહ મુક્ત હાસ્ય, શાર્દૂલસમાં અને એજિસભર્યા ભાવોથી દીવતું મુખપાલીતાણા જૈન તીર્થના અગ્રગણ્ય અને નિષ્ઠાવાન કાર્યકરોમાં કમળ, જ્ઞાન ગંભિર ચર્ચા વગેરે તેમની વિશિષ્ટતા છે. ઘણાજ તેમનું નામ મોખરે છે. તેઓ સામાન્ય માનવી હોવા છતાં પણ વિદ્વાન અને પ્રભાવક છે. દર વર્ષે આ જગ્યામાં આવતા હજારો પિતાના સગુણોથી સમાજમાં બહુમાન પામ્યા છે જેન બાલાશ્રમનું યાત્રીકેની સગવડતા સાચવવામાં સતત જાગ્રત રહ્યા છે. સુકાન તેમણે સફળતા પૂર્વક સાંભળ્યું છે. ગાંધીજી તથા રવીન્દ્રનાથની - મસ્ત અને તપસ્વી એવા આ મહંત શ્રીએ પુર્વના કોઈ અસર નીચે આવતા શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો અને આજ પૂણ્ય અને સંસ્કારોએ સાધુ જીવનની દીક્ષા લીધી, ઘણું પરિભ્રમણ દિન સુધી ખંતથી કામ કરી પિતાના વિદ્યાથીઓમાં ચાહના કર્યું, સેંકડો માણસોને તેમના સત્સંગનો લ્હાવો મળત. ઈશ્વરી મેળવી છે. તેઓ કહે છે કે બાળકે એજ મારું સાચું ધન છે. પ્રેરણાથી ઘણા વર્ષોથી તુલસી શ્યામની આ જગ્યામાં ધુણી ધખાતેઓ જૈન ધર્મ પૂજાના સારા જાણકાર છે. વીને બેઠા છે. વિશુદ્ધ ચારિત્ર્ય અને દઢ મનોબળવાળા આ પ્રતિભાશ્રીમતી વિમલાબહેન પટેલ શાળી મહ તે યાત્રીકોને પૂરતો સંતોષ આપી તેમની પ્રતિભાને ૩પજાવી છે. સૌ ઉપર સ્નેહ અને મમતા, સ્વભાવે ખૂબજ પ્રેમાળ વિમલા પટેલ હાલ નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજ અને ભોલા અને ગીરની ભાવિ પ્રજા આ મહંતને દેવતુલ્ય ગણે વલ્લભવિદ્યાનગરમાં દર્શન વિભાગનાં અધ્યક્ષ છે તેઓ નડિયાદ ના છે. ' છે. એ પંથકમાં થતા ધાર્મિક કાર્યો તેમની પ્રેરણાથી થાય છે. વતની છે. નડિયાદમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી શ્રી લાલજીભાઈ કાનજીભાઈ વિસનગર ત્યાંની જે એન્ડ જે કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયાં અને કલર્ડના શિક્ષા વિભાગમાં નેકરી કરતાં કરતાં દર્શન મુખ્ય - અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં રાજકીય રીતે ટોચકક્ષાની વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. થયાં. આગેવાની ધરાવતા, લોકોના રાજકીય સામાજિક અને આર્થિક બાદમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એજ વિષય સાથે પ્રશ્નો હલ કરવાના તેમજ રચનાત્મક અસ્પૃશ્યતા નિવારણ શૈક્ષણિક એમ. એ. ની ઉપાધી પ્રાપ્ત કરી. ભારતીય દર્શન એ સંસ્થાઓનું સંચાલન વિગેરેમાં તેમનું માર્ગદર્શન અને પ્રયાસ એમના રસને વિષય છે. અભ્યાસ ઉપરાંત એમણે રમત-ગમત જાણીતા છે. ખેડૂતો અને લોકોના સંગઠન દ્વારા ગ્રામ અને નગર અને નાટય પ્રવૃત્તિમાં પણ વિશેષ રસ રહ્યો છે. ૧૯૫૯થી તેઓ વિકાસના કાર્યોમાં એક નવીજ ચેતના ઉભી કરી છે. નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. એમણે એમના વિષયમાં કેટલાક લેખો લખ્યા છે. અને નગર પંચાયત ના ચેરમેન તરીકે ખેડૂત શિક્ષણ સમિતિના તકશાસ્ત્ર ઉપર એક પુસ્તક લખ્યું છે. ચેરમેન તરીકે, સહકારી મંડળીઓ સાર્વજનિક છાત્રાલય વિંગેરેમાં તેમની સેવાઓને કારણે લોકપ્રિય બન્યા છે. લાલા વૈશાખીલાલ (ભગતજીભાઈ) - ધંધાકીય ક્ષેત્રે જીનીંગ ફેકટરી, ઓઈલ મીલ, વિગેરેમાં પણ પંજાબમાં વેરાવલ (અમૃતસર)ના વતની અને હાલ છેલ્લા તેમની કુનેહ અને આવડત ને કારણે સારી પ્રગતિ કરી શકયા છે. પંદર વર્ષથી પાલીતાણાને પિતાનું વતન બનાવ્યું છે. તીર્થાધિરાજ ધંધામાં બે પૈસા કમાયા તેને સદ્ ઉપયોગ પણ કરતાં રહ્યાં છે. શેત્રુ જ્યની શીતલ છાંયડામાં દરવર્ષે હજારો યાત્રિકે પાલીતાણા નાના મોટા ફંડ ફાળાઓમાં તેમનું ધન હોયજ. સાર્વજનિક કુમાર આવે છે. તેમની સેવા સગવડતા સાચવતા કેટલાંક સેવાભાવી છાત્રાલયમાં, કડવા ખેડૂત ડિગમાં અને અન્ય ધાર્મિક કામોમાં કાર્યકરોમાં શ્રી ભગતજીભાઈને પણ ગણી શકાય. સિદ્ધક્ષેત્ર જન તેમને સારે એ ફાળો છેજન સમાજને વધારેમાં વધારે ઉપશ્રાવિકાશ્રમમાં ભકિત કી ઔષઘાલયમાં, પંજાબી ધર્મશાળાના યોગી બનવાની નેમ ધરાવે છે. મુનિમ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. યાત્રીકોમાં ઘણાજ પ્રેમ શ્રીમતી લીલાવતીબહેન એમ મોદી અને લાગણી સંપાદન કરી શક્યા છે. ધર્મશાળામાં તેમના હાથે અનેક નાનામોટા બાંધકામે થયાં છે. સ્થાનિક જૈન સમાજમાં ગુજરાતમાં સમાજોત્થાનની પ્રવૃત્તિઓમાં બહેન પણ સક્રિય પણ સારૂ એવું માન ધરાવે છે. ફળ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં શ્રીમતી લીલામહંત શ્રી સીતારામ ઉકે લક્ષ્મણદાસ બાપુ વતીબહેન સામાજિકક્ષેત્રે મહિલા મંડળના ખજાનચી, બાલ કલ્યાણ સમિતિના ઉપપ્રમુખ, મરી વિકાસ કમિટિના સભ્ય વિગેરેમાં સક્રિય સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ તુલસી શ્યામની જગ્યાના મહંત સેવા આપતા રહ્યાં છે. જિલ્લા અને તાલુકાની અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રી લક્ષ્મણદાસબાબુ દેવી અને વચનસિદ્ધ પુરૂષ ગણાય છે. ગીર રેલરાહત, સંરક્ષણ, જીવદયા મંડળી, નગરપાલિકાના સભ્ય, સીવીલ પંચકમાં તેમના ઘણાં અનુયાયીઓ આજે પણ ભક્તિભાવથી તેમના હસ્પીટાલની એડવાઈઝરી કમિટિના સભ્ય, મહિલા મંડળના સભ્ય, જાણીતા છે. આ ચાલન વિગેરે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy