SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1167
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમય દોષ છે. એમનું જીવન પર્દિયી સભર છે તેમનુ અંતર મુકે પરમ કૃપાથી અભિષિકત થયા કરે છે. શ્રી. ચાપાણ ભાઈનુ જીવન ખુબ સાદું છે. નિરાભિમાની ; પ્રાસ ઉપરાંત સામરિકામાં એમની કૃતિ પ્રય થઈ ચુકી છે. દર મહિને કાઈ કાઇ સામયિકમાં તે ચમકયા વગર રહે જ નહિ. ભાવનગરથી પ્રગટ થતાં દૈનિક સૌરાષ્ટ્ર સમાચારમાં શ્રાવણ માસમાં એમની ધયાએઁ। ય જ. જે ખુબ લોકપ્રિય બની છે. શ્રી કનૈયાલાલ વાધાણી લેાક સાહિત્યમાં પણ રસ ધરાવે છે. એવી કૃતિ પણ ચમકાવે છે. આવા એક સાહિત્યકાર ભાવનગરને આંગ બાખની ધુણી ધખાવી બેઠા છે. કમ લક્ષી ડો. કેશુભાઈ જોષી નિરાભિમાની અને માનવમના અન્વય પામકશ્રી કેરાભાઈને સૌ કાઈ કેશુભાઈના હરામણા નામે ખેલાવે છે. આમા તેનુ નામ કેશવલાલ દયાશંકર જોશી છે. ઉત્તરારાર પેાતાની ચાર પેઢીથી માનવ સેવાના મહા પૂનીત ધર્મના પ્રત્યેક પાસાંએને પોતાના જીવનમાં વણી લેનાર શ્રી કેશુભાઇના પરદાદા સુંદરજી વિજી જોઇએ. આજથી નવું વર્ષ પડેલાં ખંભાલીખાના મારીમા ગૃહસ્થ સ્વ. શેઠ મેારારજી વલ્લભજી રાજાના ધર્માંદા ઔષધ લય ની સ્થાપના કરી અનેક દર્દીઓના આશિર્વાદ મેળવ્યા. ત્યારબાદ પોતાના ધમ પરાયણ પુત્ર માકર (પુભાઈ) ને પોતાનો અન્ય વારસો આપ્યો તે ત્રીસ વર્ષની એકધારી માનવ સેવાને અધ કપાસ કમાએ પાતાના ધ્યેયત્રી અને આત્માણ શ્રી દેવલાસને પોતાની આ જવાબદારી સોંપી અને શ્રી શુભાએ પોતાના માતુશ્રી મેાતીબાઈના પુનીત ચરણાને વંદી આજથી ચાલીસ વધુ પૂર્વે જાણે ૐ માનવસેવાના મહાધમની વિંલા લીધી. અને પ્રશ્ન પ્રેરાએ પરેપકારી કાર્ય માં રત રહ્યા. ગુજરાત સરકાર કે જે હ ંમેશાં સત્ય સેાધવા ટેવાયેલી છે. તેશે શ્રી કેશુભાને બાળીબા તાલુકાના આનરી મેરનો તિ મહત્વના ઉચ્ચ યા પણ તેઓશ્રીની નિમક કરી. અને શ્રી શુભા ની માનવસેવા અને ન્યાય પ્રિયતાની કદર કરી. Jain Education International વીસ વીસ વર્ષના કુટુંબ લેસ, જય, ગીન અને જોર જેવા કોર્ટે ચડેલા અને કાટથી કટાળેલા કેટલાય જટીલ કેસા માટે અદાલતને આંગણે અવીરત આંટા ફૅરા કરનાર ઘણાયે વિરાધપક્ષીઆને પેાતાને ત્યાં બોલાવી પોતાના જ બાર્ષિક, માનસિક તેમજ શારીરિક શ્રમ દ્વારા સુલેતા અને સમાધાન કરાવી આત્મસ તૈય અનુભવતા ડૉ. શ્રી કેશુભાઇની ખંભાલીઆ તાલુકાની જનતા હંમેશા ઋણી રહેશે. શ્રી ડો. કૃષ્ણપ્રસાદ દાશી ૧૭–૮–૧૯૧૩ના ભાવનગર મુકામે જન્મ લઈ ત્યાંજ શિક્ષણ પ્રાપ્તિ કરી શ્રી દોશી એમ. બી. બી. એસ થયા ખાનગી પ્રેકટીસ ઉપરાંત મહાલક્ષ્મી મીલના મેડીકલ ઓફિસર શ્રી રાશી મામાર્જિક કાર્ટીમાં પણ આ બે છે. ચૌદ ના લાંબા ગાળા સુધી શહેર સુધરાઈના સભ્ય આ કેવા . દોશી ધરાના ઉપપ્રમુખ અને મમ્મી તૈય અને સ્ટેન્ડીંગ કમીટીના ચેર્ધન પણ્ તા ૧૧૮૯ –જનાને માટેનું તેમનું કાર્ડ પણ પ્રામનીય છે. નાના પાયા પર શરૂ થયેલ અધ શાળાને આજે તે પેાતાનુ મકાન અને સઘળી સુવિધા પ્રાપ્ય છે. તેની પાછળડા. દોશીના પરિશ્રમ મુખ્ય છે. હાલ તેઓ ધયાળાના મંત્રી છે, અને ખાંધળા ભદેરાની શાળાના એક ટ્રસ્ટી પણ છે. વળી “ નગર જ્યાત રક્ષા સમિતિ ’ ના પણ તે કારભારીના સભ્ય છે. “ઈન્ડીયન કોન્ફરન્સ એક્સેશિયલ વર્કસ ભાવનગર શાળાના તેઓ પ્રમુખ હતા. અહીં, ભાવનગર કેળવણી મડળના સ્થાપક અને કારાબારી સમિતિની સભ્ય તરીકેની તેમની સેવાઓનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. બેો અને દ્રાક શરૂ કરવામાં તેમા મહત્વતા ફાળે છે. શ્રી ત્રિમાવન ભાણજી ગ દ્વારકૂલનાં પણ્ તેએા સલાહકાર છે. શ્રીમતિ દેશી પણ આ બધી પ્રવૃત્તિમાં ઊંડા રસ લઈ શહેર રાજ્ય અને રાષ્ટ્રને વિશેષ ઉપયોગી બને એજ અભ્યાર્થના. શ્રીમતી કાન્તાબહેન બી. બાવીશી શ્રી કેશુભાઇના અનેકાનેક માનવ સુલત્મ્ય ગ્રેામાં પણ તેઓશ્રીના શાંત, સ્નેહાળ અને સમાધાનકારક ઉચ્ચ આદર્શને પ્રતિપળે પાષણ આપનાર કુટુંબના સબળ કારણોને પણ કેરે મૂકી તે શ્રીના પ્રત્યેક શ્રાપીત કાર્યોમાં ઉંડા રસ લઈ શક્ત કે ક્રિમની દરકાર ન કરનાર કી, રામશ કર ચુકવતા મૃત્રી, શ્રી કેશુભાઈના ધર્મની ગુણીયા પૂણી ધખની વસમી તુને ખાય ર્વિજ્ઞાાને એના ભાઇને ને રહ્યી પનાવી પોતાના પતિ કેરબાની પ્રત્યેક આજ્ઞા શિયા કરી તેઓશ્રીના કાર્યની સફળતા માટે અહર્નિશ ઉત્સાહિત જ રહ્યા છે. નારી ઉક'માં હમેસા સહાયભૂત બનનારા શ્રીમતી કાન્તાબાન બાવીશી પાણીતાણામાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવત સ્ત્રી સ’ચા “ શ્રી ભગિની મિત્ર મંડળ ' ના પ્રમુખ તરીકે, સાયલ વેલફેર બોર્ડના કારબારીના સભ્ય તરીકે, તેમની સેવાએથી સો પરિચિત છે. વીરનગરમાં બહેનેાના મંડળમાં રાસ, ગરબા, સંગિત વિશ્વ વિગેરેમાં રસ લીધા હતા. ગાર્વિકાક્રમ અને જૈન ઉદ્યોગ ફ્રેન્ચ પાર્શિતાણામાં સલાહકાર સમિતિમાં સારૂ કામ ક’ , ક્રમ, પર્રિક અને પુછ્યા કરનારા કાર્યકરોની પ્રગતિ સાથે પ્રકૃત્તિઅને સમાજ ભાવકારે છે. પાલીતાણામાં બાવીસી પતિની સામ જિક અને ધાર્મિક ક્ષેત્રે કરેલી સેવાઓની કદર કરી પ્રસંગે પાન શહેર અને સસ્થાઓએ બન્નેનું બહુમાન કર્યુ છે. જૈન ધર્મને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy