SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૬ ભારતીય અસ્મિતા દરમ્યાન મુંબઈ રાજ્યની જાહેર હિસાબ સમિતિ અને અંદાજ સોરાષ્ટ્ર કે-ઓપરેટીવ સ્ક્રીનીંગ મીલ્સ લીમડીના ડાયરેકટર સમિતિ જેવી મહત્વની વૈધાનિક સમિતિઓ ઉપર સભ્ય તરીકે તકે સર્વોદય સહ. મંડળીના પ્રમુખ તરીકે, તાલુકા વેપારી મંડળ, કામગીરી બજાવી. ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના ધારાસભાના પ્રતિ- જિલ્લા અને તાલુકા ખરીદ વેચાણું સંધ, વણકર સહ. મ ડળ, નિધિ તરીકે સેનેટમાં ચૂંટાયા. એ ઉપરાંત અનેક નાની મોટી સિચાઈ કમિટિ, છાત્રાલય અને બીજી અનેક સંસ્થાઓ સાથે રાજ્યની કમિટિઓ ઉપર કામ કર્યું. સંકળાઈને જનસેવાનું કામ કરી રહ્યા છે. ૧૯૩૯ થી પ્રજામંડળમાં ઝંપલાવ્યું તે પછી તેમને જાહેર જીવનને શેખ ઉત્તરોત્તર વધતે. ગ. વ્યાપારી લાઈનમાં પડયા હોવા છતાં અનેક વ્યક્તિઓ સલાહ, દરમ્યાન વાલિયામાં નવચેતન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના માર્ગદર્શન મેળવવા તેમની પાસે આવે છે. કરી. હાઈસ્કુલ શરૂ કરી અને રાજપીપળામાં તેમજ દેડિયાપાડાસાગબારા જેવા પછાત પ્રદેશમાં હાઈસ્કૂલ, કોલેજે, આશ્રમે, આશ્રમશાળાઓ, અને બાલમંદિરે જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથી કાર્યકરો સાથે મળીને શરૂ કરી સને ૧૯૬૨માં ગુજરાત કોંગ્રેસે ૧૦ વર્ષને નિયમ કરતાં સ્વખુશીથી ધારાસભાની ચુંટણી માટે કોંગ્રેસમાં નોંધાવેલી ઉમેદવારી પાછી ખેંચી લીધી અને ફરી આદિવાસીઓના ઉત્કર્ષનાં કામોમાં પરોવાઈ ગયા. પંચાયતરાજની શરૂઆત થતાં વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એક વર્ષ કામગીરી બજાવી. સને ૧૯૬૪-૬૫માં જીલ્લા પંચાયતના પ્રમુખપદ માટે કોંગ્રેસે ટિકિટ આપી અને આજે એ સ્થાન ઉપર રહી ભરૂચ જીલ્લાની પ્રજાને સેવા આપી રહ્યા છે. શ્રી હરગેવિન્દદાસ કાળીદાસ શાહ તળાજા તાલુકાના દેવળીયાના વતની અને વ્યવસાયમાં પિતાના શુભેચ્છા પાઠવે છે. વ્યાપાર સાથે તાલુકામાં જાહેરક્ષેત્રે પણ ભાગ લઈ રહ્યાં છે. ભૂતકાળમાં વેચાણવેરાની લડત વખતે આગળ પડતો ભાગ ભજવ્યો શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. મી. હતો. દેવળીયાની સ્થાનિક પંચાયત અને સહકારી મંડળી ઉપરાંત તળાજા ચેમ્બર ઓફ કોમર્સ, સહ. બ. વ. સંધ વિગેરે સાથે મુ. મહી, સંકળાએલા છે. ચૂંટણીઓનું સફળ સંચાલન ટીમ સ્પીરીટમાં તાલુકે. બારડોલી, માનનારા, મિત્રોને વિશ્વાસમાં લઈ કામ કરવાની પ્રણાલીકા અને જિ . સુરત. તંદુરસ્ત વહીવટમાં માનનાર, જાહેર જીવનમાં ખેલદીલી બતાવનારા શ્રી હરગોવિંદદાસભાઈએ વેપાર અર્થે ઉત્તર અને મધ્ય પ્રદેશને પ્રવાસ કર્યો છે. સ્થાપના તારીખ. ૩૧-૩-૧૯૬૪ નોંધણી નંબર : સે ૯ હુંડીયામણ દ્વારા રાષ્ટ્રની સેવા કરવાની તમન્ના સાથે ઔદ્યો શેર ભંઢળ : ૯૦/- લાખ. સભ્ય સંખ્યા : ૩૯૫૫ ગિક ક્ષેત્રે એક નવું સાહસ હાથ ધરવાની વિચારણા ચલાવી રહ્યા છે. અનામત ફંડ : ૧૬,૫૦૦/-. ખેડૂત : ૩૯૫૪ અન્ય ફંડ : ૮૫,૯૨,૭૮૨/- બીન ખેડૂત : ૧ સરકારશ્રી. શ્રી હરિભાઈ રામજી નકમ અન્ય નોંધ : - જામનગર જિલ્લાના ખંભાળીયા તાલુકામાં માજી ધારાસભ્ય તરીકે એટલાજ માનપાન થી જનસેવાના રાહને વળગી રહ્યાં છે. (જ, મ, તન્ના.) (ગેના. પટેલ.) અભ્યાસ થોડો ૫ણ સેવા જીવનની મૂલ્યવાન મુડીથી ઘણીજ | મેનેજીંગ ડાયરેકટર, પ્રમુખ, યશ કીતિ સાંપડયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy