SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1151
Loading...
Download File
Download File
Page Text
________________ રવૃત્તિ ચ શ્રી વરજીવનદાસ નાગરદાસ ગેારડીયા ઉના પાસે દેલવાડાના વતની. પાંચ અંગ્રેજી સુધીતેાજ અભ્યાસ ધણા વર્ષોંથી ઉના વિભાગમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યાં છે. દેલવાડા સહકારી મંડળીના પ્રમુખ તરીકે, પ્રામ પંચા પત સભ્ય કેળવણી મંડળના માજીમંત્રી તરીકે, ઉના તાલુકા ખેડૂત સેવા મંડળના પ્રમુખ તરીકે, તેમની સેવાઓ જાણીતી છે. ભૂત કાળમાં પતુ ઉના દેલા-વેરાવળ ચાલતી ટ્રોલી વાતમાં પશુ સક્રિયપો ભાગ ભજવ્યો હતા. હયાત્રામાના વા. સ્પાએ જઈ આવ્યા છે. આજ ૬૬ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તે રીતે કામ કરી રહ્યાં છે. સર સ્વભાવગત સાહસિકતા, ત્વરિત નિશ્રય લેવાની રવ, કારક દલીલ શકિત અને સ્ફૂર્તિના ગુષ્ઠાને પાિમે લખના વેપાર ક્ષેત્રે તેમજ સામાજીક સેવાને ક્ષેત્રે પદ્મ શ્રી વલ્ભાગ્યે સૈક્કી પ્રતિ કરી સળતા હાંકલ કરી. મુખર્ષની શ્રી કપાળ જ્ઞાતિએ તેમની કા શક્તિ પિછાણી તેમને જ્ઞાતિનાં રીઠ તરીકે ચુંટી કાઢયા હતા. એટલી નાની વયે જ્ઞાતિ પ્રમુખનું પદ શાભાવનાર શ્રી વજુભાઇ પડેલા હતા અને છે, શ્રી વ્રજલાલ હરગાવિંદદાસ મહેતા શ્રી શંકરલાલ ખુશ્ન પુરાહિત ૧૬-૧-૧૯૨• મહેમદાવાદ તાલુકાના રૂદણ જેવા ાિ ઉંધસ -’ સાર્વજનિક સેવાને હોવે સદાય નવીનતાભરી કાર્ય પદ્ધતિને અપનાવી ક્રાન્તિકારી પરિણામો દાખવનાર શ્રી વજુભાઇ મહેતાની ભાષાન શક્તિ અદ્યતન પચિય, સાવરકુંડલાને આંબો વૈ ક્ષેત્ર સૂત્રના ૮. માનવત મહેમાનોને મુંબઈથી લઈ ભાગ જન્મ તા. સ્પેોિર્ડન " શ્રીંજ કી નય . મા વિચાર શ્રી વસ્તુ માદને નાના ગામમાં પ્રાથમિક કેળવણી લીધા બાદ ૧૯૩૮ માં હતો અને સ્વીકારાયો. વીજળી ઝડપે તેની બધીજ વ્યવસ્થા થઈ અધિવેશનમાં ચક્ર તરીકે કામ કર્યું. ગઇ. આવે સત્તાવાળામા સાથે વાટાપાટાથી માંડી મહેમાનોનાં સુખ-મસેવા અને શકિતાના મૂત્યુનું બીજ ત્યાંથી શપાયુ સગડ અંગે સટ્ટામાં શ્રી બાબતની કાળજીભરી વિચારણા અને ૧૯૩૯ માં હિરજન આશ્રમ સાબરમતિમાં સ્વ. શ્રી નરસિંહભાઇ તેના ખાયોજનનું ભગીરથ પુરુષાર્થ ઋતુ' આ કા શ્રી વસ્તુ- પરીબની દોરવણી ડગ થા યેલી “ કામસેવક તાઝીવા ભાઇની કાર્ય કુશળતાના નમૂના રૂપ છે. માં દાખલ થઈ ગ્રામસેવાની દિક્ષા લીધી. ૧૯૪૦ થી ૧૯૪૨ સુધી ગ્રામ પંચાયતના મંત્રી તરીકે મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામે કામ કર્યું. ગામમાં ગ્રામ સફ્રાઇ, જાહેર નેટીસ એા” ઉપર સમાચાર અને સૂચના લખવાં, યુવક પ્રવૃત્તિ, વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરી. ૧૯૪૨ની લાંતિમાં જુસ્સા પૂર્વક ભાગ લીધો. કરેગે યા મરેંગે " ના સૂત્ર સાથે ટેલીફોનના તાર કાપવા, રેલ્વેના પાટા ઉખેડવાની પ્રવૃત્તિમાં તથા જાતિ માટે તાલુકાના ગામામાં સરકારી હોવા ઉપર બાવા નાં પ્રચાર પત્રિકા મોકલવાનું સાહસ ભર્યું કામ કર્યુ. ** સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી મુંબની અનેક સ્પાબેને શ્રી. કભાઈના માગાનનો સતત લાભ મળતા રો છે. ‘દુષ્કાળ રાહત ફંડ' માટે પચીસ હજાર રૂપિયા આપી તેમણે પોતાના દાનક્ષેત્રને વિસ્તાર્યું છે. પાલનપુરના તે સમયના નવાબ સાહેબ તથા શ્રી મનુભાઇ અમરસી સાથે શ્રી વજુભાઇ પણ બનાસકાંઠા કુનિ વલી 'ના એક ટ્રસ્ટી છે જે દૂટ દ્વારા લાખો રૂપિયા દુષ્કાળ પચિંતા માટે વપરાય છે, ૧૯૩ વિજયકુમાર સંઘવી સમાજવાદી વિચારધારાને વરેલા અને કોંગ્રેસમાં દાખલ થયેલા નવા યુવાન લોહીમાં મહુવા તાલુકાના તરેડના વતની શ્રી વિજયકુમાર સંઘવી ઉત્સાહી યુવાન કાય કર છે. પંચાયત અને સહકારી ક્ષેત્રે નાનીજ રસ લેતા રાજય પૂર્વ શ્રી જગુભાઇ, શ્રી નીલભાઈએ તેમને ' આપી અને નિઝર કાર્યકર તરીકે તેમનું વ્યકિતત્વ નાની વયમાંજ ઉપસી આવ્યું. મહુવા તાલુકા પંચાહતની કારોબારીમાં, મહુવા મ વૈ સુધા, હિલ્લા સહુ બેન્કની મહુવા શાખામાં, કોંગ્રેસ સસ્થાના સક્રિય આખામાલા અને સ્પષ્ટ વતા તરીકે જાણીતા થયેલા નાં ગરીબા તરફની પૂરી સહાનુ ભૂતિવાળા અને રાત દિવસ જોયા સિવાય અદમ્ય ઉત્સાહથી કામ કરનાર શ્રી વિજયકુમાર ચુંટણીઓની વ્યુહ રચનાના અચ્છા જાકાર છે. 2 ઋણ અદા કર્યુ છે. સાવરકુંડલામાં કોલેજની ઉપયોગીતા રોડ શ્રી જવાનદાસ માધવજી સદીને સમન્તીને તેમની પાસેથી કામમ કાલે' માટે નડિયાદ શહેરના જાર વનમાં ભાગ લીધા. બડથી ખેડા સવા લાખ રૂપિયાની બાદશાહી રકમ મેળવી આપનાર શ્રી વસ્તુ હિલા કોંગ્રેસ સમિતિમાં ગયા અને નડિયાદ તાલુકા અને જિલ્લાને ભાઈએ, અન્ય સંસ્થાઓ માટે મળેલ દાના એકત્ર કરવામાં પશુ કામ ક્ષેત્ર ગણીને કામ શરૂ કર્યું. કોંગ્રેસ સેવાદળની પ્રાિમાં ભાગ અનહદ પરિશ્રમ ઉઠાવ્યો છે. અને એ રીતે સાવરકુડલા પ્રત્યેનું લીધે વસો અને ગોધરાની કામી અશાંતિમાં રાહત ટુકડીમાં રહીને માં કામ કર્યુ” નિષાદ તાલુકા સંગમ સમિતિના મંત્રી તરીકે અને ખેડા જિલ્લ્લા કોંગસ સમિાંતના કાયમી ત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું પ૪-૯૫૩ અને ૧૯૬૭માં પ્રદેશ ડેઝીગેટ તરીકે ચુંટાયા ખેડા જિલ્લા કોંગેસના મંત્રી તરીકે નિયુક્ત થયા. નડિયાદ વિભાગની વિભાગીય સલાહકાર સમિતિ દ્વારા એસ.ટી. ના જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નો કરે છે. અમદાવાદ રેલ્વે પેસેન્જર એસોસીએશનના મંત્રી તરીકે વર્ષોથી કામ કરે છે. ભાવનગર ડીવીઝનલની રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમીટીમાં છેલ્લા ચાર વરસથી સભ્ય તરીકે કામ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy