SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧eo ભારતીય અસ્મિતા પિતે દઢપણે માને છે કે કાર્યકરોમાં ખંત, નિષ્ઠા અને પ્રમા- ટ્રેઈનીંગ કોલેજમાં અભ્યાસ કર્યો અને સેવા ભાવનાથી પ્રેરાઈને ણીકતા હોય તો સહકારી પ્રવૃત્તિ અવશ્ય સફળ થાય છે. કેડીનાર શિક્ષક જીવનની શરૂઆત કરી એ અરસામાં ૧૯૨૮ ની રાષ્ટ્રીય તાલુકામાં શ્રી રામસિંહભાઈનું માર્ગદર્શન ઘણું ઉપયોગી બની રહે ચળવળે તેમના માનસપટ ઉપર ગાંધી વિચાર સરણીની જબરી છે તેમની સેવાઓ ધ્યાનમાં લઈ સરકારે તેમને જે. પી. નું બીરૂદ અસર થઈ અને ત્યારથી જાહેર સેવાના ક્ષેત્રે કદમ માંડયા ૧૯૩૪ આપ્યું છે. થી હરિજન સેવા સંધનું કામ ઉપાડયું જપુર ગ્રેસ અધિવેશનમાં સારું એવું કામ કર્યું હરિપુરા અધિવેશન વખતે સૌરાષ્ટ્ર સેવાસંઘના પ્રમુખ તરીકે, દૂધ ડેરીની સ્થાપનાથી કારોબારીના દળના સેનાપતિ તરીકે અપ્રતીમ સેવા બજાવી જેને કારણે સ્ટેઈટની સભ્ય તરીકે, અને હાલ ઉપપ્રમુખ તરીકે, જમીન વિકાસ બેન્ક નોકરી છોડવી પડી રાષ્ટ્રીય વિચારના એ તરવરીયા મહત્વાકાંક્ષી મહેસાણાના પ્રતિનિધિ તરીકે રહીને લોકપ્રિયતા ઉભી કરી છે. દાદુભાઈએ સેવા જીવનની દીક્ષા લઈ રાજકોટના દરેક જાહેરક્ષેત્રે પિતાના વતન પઠામાં એ-ટુ-ડ સુધીની બધી જ સુવિધાઓ આગેવાની ભર્યો ભાગ ભજવ્યો જાહેર જીવનમાં ઉચ્ચ મૂલ્યાંકન ઉભી કરવામાં ઘણો શ્રમ લઈને લાખ ઉપરાંતના કામે કરાવ્યા છે. ને દષ્ટિ સમક્ષ રાખી નિષ્ઠા અને વફાદારીથી કામ કરી જનસમાજ આખા હિંદને પ્રવાસ કર્યો છે અને ઘણાજ અનુભવ ધરાવે છે. ને તેમની સદભાવનાની પ્રતીતિ કરાવી આપી. આમ ૧૯૩૪-૪૪ સુધી રાજકોટના જાહેર જીવનમાં સક્રિયતા બતાવી તે અરસામાં શ્રી ત્રિકમલાલ નિહાલચંદ શેઠ પિતાશ્રીનું અવસાન થતાં બધું છોડીને વતન રાજપરામાં વસવાટ કરી પોતાના ખેતીના વ્યવસાય સાથે ગ્રામવિકાસની પ્રતિઓ તરફ પણ સીંધના વતની અને હાલ ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ધ્યાન આપ્યું. ભારતીય સંસ્કૃતિના પ્રખર હિમાયતી શ્રી ભાડવા નવાડીસાને કમભૂમિ બનાવી છે. વ્યવસાયમાં પિતાની ખેતીને દરબાર સાહેબના અંગત સેક્રેટરી તરીકે પણ કેટલાંક વર્ષમાં કામ કર્યું. વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થિત આયોજન કરી ખેતીવાડીના વિકાસની રાજપરા પંચાયતના સરપંચ અને સતત ઘણો સમય સુધી સાથે સામાજિક સેવાને ક્ષેત્રે તેમનું ઘણું મોટું પ્રદાન છે. સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ તેમની સેવાઓ જાણીતી બની. આતિથ્ય સરકારની ભાવનાવાળા ઘણું જ નમ્ર અને મીલનડીસા નગર પંચાયતના વાઈસ ચેરમેન જિલ્લા કોંગ્રેસ કમિટિના સાર સ્વભાવના શ્રી દાદુભાઈ તાલુકા પંચાયતની જુદી જુદી મેમ્બર નહેર વિભાગના ખેડૂત સરપંચ-સિંધી પંચાયત પ્રમુખ ડીસા કમિટિઓમાં પણ અગ્રસ્થાન ધરાવતા હતા હમણાં જ તેમનું એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અવસાન થતાં સમાજે એક આદર્શવાદી લેકસેવક ગુમાવ્યા છે. તેમના સુપુત્ર શ્રી જયવંતસિંહભાઈ તળાજા તાલુકાના આગેવાન (પાકીસ્તાન) સિંધમાં ચરપારકર ડીસ્ટ્રીકટ પ્રેસ કમિટિના કાર્યકર છે. ઉપપ્રમુખ હતા. પાછળથી પ્રમુખ થયેલ. થરપારકર જિલ્લા સ્કૂલબેડના પાંચવર્ષ સુધી ચેરમેન પદે રહેલ. ત્યારપછી ગુજરાતમાં શ્રી દયાશંકર વિશ્વનાથ ત્રિવેદી જિલ્લા લેકલબોર્ડના પાંચવર્ષ સુધી ચેરમેન રહેલ. ડીસાતાલુકા ડેવલોપમેન્ટ બોર્ડના વાઈસ ચેરમેન રહેલ. ડીસાનગર પંચાયતના ૧૪ મહેસાણા જાહેર કાર્યકરોમાં પ્રથમ પંકિતમાં જેમણે માન વર્ષ થી સભ્ય છે. હાલ વાઈસ ચેરમેન છે. ડીસાની કોલેજ, પોલીસ મેળવ્યું છે, તે શ્રી દયાશંકરભાઈ ત્રિવેદી છેલ્લા ઘણા વર્ષોથી સમાજએડવાઈઝરી કમિટિ વિગેરે સાથે સંકળાયેલા છે. ૧૯૩૮માં સિંધમાં સેવાની પ્રવૃત્તિમાં પોતાના સમય શકિત ખરચી રહ્યાં છે ૧૯૪૨થી ડે. વતનમલ ગીધવાણી અને ડો. ચેઈયરામ ગીધવાણીની પ્રેરણાથી ૧૯૪૮ સુધી મહેસાણા તાલુકા પ્રજામંડળના મંત્રી તરીકે ઘણું જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. સિંધમાં અને ગુજરાતમાં દુષ્કાળના જે યશસ્વી કામ કર્યું, મહેસાણા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે છ પ્રસંગો આવ્યા ત્યારે ટોરોને ઘાસચારો અને લોકોને અનાજ વિ. વર્ષ પર થી પ૭ સુધી જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે પ૭ થી ૬૬ ની મદદ કરેલી. સુધી જિલ્લા વિકાસ મંડળના માનદમંત્રી તરીકે અને કેટલાક સમય જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી છે. ખેત મજુર અને નિર્વાસીતોને જમીન અને કામધંધા અપાવવામાં પૂરી જહેમત ઉઠાવી હતી. જે દાદ માંગી લે છે. ૧૯૬૩થી પંચાયતી રાજ્યની શુભ શરૂઆત થતાં મહેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બીનહરીફ ચુંટાયા અને સાથીઓને શ્રી દાદભાઈ પ્રભાતસિંહ જાડેજા વિશ્વાસમાં રાખી લોકસેવાની જયોતને જલતી રાખી આ જિલ્લામાં સહ કારી ક્ષેત્રે પણ તેમને એટલેજ હિરો રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જૂના તાલુકદારી ગામ તરીકે ઓળખાતા અને ૧૫૦૦ ની વસ્તી ધરાવતું રાજપરા ગામ તેમનું મૂળ વતન શ્રી ટપુભાઈ ઉનડભાઈ પોતે ગઈકાલની પેઢીના હોવા છતાં આજની યુવાન પેઢીને અનુકુળ થયાં અને બને પેઢીનો સમન્વય સાધી પ્રેમ અને સહૃદયતા સાચવી ખાંભા પાસે ડેડાણના વતની છે; ડેડાણની અનેક વિધ સામારાખનારા શ્રી દાદુભાઈએ શિક્ષક વ્યવસાયમાં પડવાના ઉદેશ્યથી જિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ડેડાણની સહકારી સંસ્થાના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy