SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1145
Loading...
Download File
Download File
Page Text
________________ અતિથ સુધીનાજ અભ્યાસ પણ હિંમત અને પ્રમાણીકતાથી સમાજ સેવાને ક્ષેત્રે આગળ આવ્યા. વડાદરા ઝાલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સંકારી મંડળીના પ્રમુખ તરીકે, કેન્ડ મા ગઈજ બૅન્ક વેરાવળ શાખાના પ્રમુખ તરીકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે ૧૯૫૬ થી ૧૯૬૫ સુધી વેરાવળ – પાટણ સંધના પ્રમુખ તરીકે, ૬૦ થી ૬૩ સુધી જુનાગઢ જિલ્લાસહકારી બેન્કના વાપરેકટર તરીકે તેમની સેવાએઁ। જાણીતી ઋણ વર્ષથી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં, વધુ જિલ્લા લેાકલ ખેડમાં તથા વિકાસ મંડળમાં તેમનું સારૂતુ સામાજિક સેવાનું પ્રાન કે શ્રી મહીદાસ ભીમજીભાઈ અધબહાના ને માને તો કહીએ અને કુરિવાજે સામે વિરાધને એક પણ્ શબ્દ ઉચ્ચારવા કે પડકારવા એ જીવતે મેાતને નવા સ હતું. એવા એ જમાનામાં વોં પહેલા આ સભા જના ઝંડા લઇ આગળ આવી સમાજમાં ચાલતી શઢતાની બદલે સામે જગતાત નામનું માસિક શરૂ કરી પોતાની તેજસ્વી કલમ ચલાવી હતી. સામાજિક અવરોધો સામે બંડ પોકારીને લોકોને જમાનાને અનુરૂપ ચવા હાલ કરી હતી સંસ્કૃત-ભગાળા ગુજરાતી ભાષા ઉપરના સારા એવા કાબુ હતા. તેમના લેખા અને કટારામાં તેમના હૃદયનું પ્રતિબિંબ દેખાતું હતું. તેમાં ક્રાંતિની ભાવના પ્રજવળતી. પટેલ જ્ઞાતિમાં દૃઢ મનેાબળ ધરાવતા, સ્પષ્ટ વકતા અને ટેકીલા પુરુષ તરીકે ખ્યાતનામ છે, શિક્ષણ ક્ષેત્રે તેમણે જીવન સમર્પણ કર્યું. જૂનાગઢ વભાગ એમનેા કાર્યક્ષેત્ર વિસ્તાર ૧૯૩૦ માં આ સમાજ મળ સ્થાપ્યું. તેના પ્રમુખ તરીકે છાસ્ત્રી કામ સાહિત્યકાર લેખક અને કામની તરીકે જીવમાં ભાષણે ગૌરવ બન્યું. ભીમજીભાઈ રૂડાભાઇ વિગેરે સાથીઓની સાથે શ્રીને જ્ઞાતિ સુધારણામાં આગળ પડતા ભાગ લીધા અને એજ એમના વનનું ધ્યેય બન્યુ શિક્ષણ સાહિત્ય અને સમાજ સુધારાને ક્ષેત્રે તેમની અનુપમ સેવાઓ આડા ભારે યાદ કરે છે. અને એકમાત્ર માયસમાજની પ્રવૃત્તિ દ્વારા બેંકો જે ખેડાણ કર્યુ તે રમણીય છે. Jain Education International ૧૧૬૭ કેટલાંક કુસખો સેવા ચ્યાપી રહ્યાં છે. એવા એક કુટુંબના પ્રી શ્રી મગનભાઈ પટેલ પ્રાંતીજના વતની છે વખતેા વખતની રાષ્ટ્રીય લડતોમાં સ્વયંસેવકથી માંડી સક્રિય કાર્યકર તરીકેના ભાગ ભજ્રષ્યેા છે. જાહેર સેવાના ધણા વર્ષના અનુભવ પછી આજે કેટલીક સંસ્થાઓનું સફળ સંચાલન કરી રહ્યાં છે. ખી. એ. બી. એ. ડીપી એડ સુધી અભ્યાસ કરી કેળવણીની દીશામાં જિલ્લા નીતિબુ સસ્થામાને માદક બની આ સાકાંઠા જિલ્લા શિક્ષણ્ સમિતિના બેન પદે તેમની સેવામાં જાણીતી સ્વયં પ્રેરણા ગયા ાન તે હતું. મહેનતથી આગળ આવ્યા છે-બ્યાયામ શાળા, પ્રાંતીજની ગ્રુપ સેવા સહકારી મંડળી સાબરકાંઠા જિલ્લા. સદ્. ખરીદ વેચાણ સંધ, સ્પીનીંગ મીલ્સ, ન્ડિયા કોંગ્રેસ સમિતિ, સેવાળ, નૂતન દેળવણી ટ્રસ્ટના મેનેગ ટી, જિલ્લા માધ્યમિક શાળા કિંડા માં સેકરી. વિગર સગ્માત્રામાં તેમની સંતના દર્શન થાય છે. સામાર્જિક સેવા ઉપરાંત રમતગમતનાં પણ શોખીન છે. શ્રી મોહનલાલ એલ પટેલ સ્નાતક થયેલા શ્રી મેાહનભાઈ પટેલ કાલકીના વતની છે. પણ હાલમાં જૂનાગઢ ને પોતાનું વતન બનાવી સામાજિક અને રસનાત્મક પ્રાિઓનું સફળ સચાલન કરી રહ્યાં છે. સાધી રીતે માજ સુધી રાજકારણમાં પડયા નથી નિમ તો આજે પણ ઉંચુ સ્થાન ધરાવી શકયા હૈાત તેવી બુદ્ધિ પ્રતિભા ધરાવનાર શ્રી મેહનભાઇ ૧૯૪૭થી આજ સુધી એકધારા ખાદી ગ્રામેાધોગ અને સહકારી પ્રધાને જ વળગી રાં ની મ૬૬ કે ગ્રા વગર સ્વયંસ્ફુરણાથી અને સામાન્ય આર્થિક સ્થિતિ હોવા છતાં પ્રચંડ પુરૂષાથી રચનાત્મક પ્રવૃત્તિમાં સુકાની બની શકયા છે. હાલમા અનેક સહકારી સંસ્થાના પ્રમુખપદ કારી બેન્કમાં ડાયરેકટર તરીકે, ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના માનદ વ્યવસ્થાપક તરીકે એમ અનેક જગ્યાઅે માનવતુ સ્થાન ધરાવે છે. ઘણા જ ખાણ અને દોરષ્ટિવાળા ઉત્સાહી યુવાન કાર્યકર છે. શ્રી રમણીકલાલ ત્રીકમલાલ મણીઆર સમગ્ર ભારતમાં સહકારી ક્ષેત્ર ઉપર ડેકોરેટીવ લેમીનેટેડ શીટસના પ્રથમ ઉદ્યોગ સ્થાપનાર અને તન-મનથી પેાતાના અમૂલ્ય સમયને ભાગ આપી અવેતન સેવા આપી ટુંક સમયમાં આ ઉદ્યોગને પગભર બનાવવા અથાગ પરિશ્રમ કરનાર શ્રી રમણીકલાલ ત્રીકમલાલ મણીયારના જન્મ મહેસાણા જીલ્લાના વિસનગર મુકામે તા. ૨૬મી સપ્ટેમ્બર ૧૯૧૯ ના રાજ થયેલા. મનુજ નાની ઉંમરમાં તેણે તેમની પ્રતિભાનો ચમકારો બતાવ્યા–રાષ્ટ્રવ્યાપી આઝાદીના લડતના મ ંડાણ વખતે લેાકાને જાન કરવામાં આવશે. માય કાશ આપ્યો છે. તેઓ જેટલા નિરાભીમાની એટલા જ નિખાલસ સમાજ સેવાના તેમને વારસા શ્રી મોહનભાઈ પટેલ નવી થા છે. મેરખીની અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાએલા છે. સને ૧૯૪૨ની આઝાદીની હાકલ થતાં તેમણે પેાતાના અવસાયના વિચાર કર્યા વિના દેશસેવા માટે પદ્માવ્યું અને પરીક્ષાન છેડી. અને આ ચળવળમાં કેટલીય વખત જેલયાત્રા ભોગવવી પડી. ૧૯૪૬ થી ૧૯૫૬ સુધી મ્યુનિસિપાીટીના પ્રમુખપદે રહી ગામની સેવા કરી છે. ૧૯૪૬ થી ૧૯૫૭ સુધી લોકલક્ષ્માના સભ્ય રહી શ્રી મગનભાઈ મ. પહેલ સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ અને સમાજસેવાને ક્ષેત્રે જે તેની અનેક કમીટીઓના ચેરમેનપદે કામગીરી બજાવી છે. તેમજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy