SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1141
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ ય ૧૧૬૩ તથા વ્યાપારી વ્યવસાય સાથે ડેડાણની સામાજિક પ્રવૃત્તિઓ સાથે ભૂતકાળમાં સામાજીક કાર્યકર તરીકે લોકોમાં ઉભી કરેલી ચાહના ઘણા સમયથી સંકળાયેલા છે. ગ્રામ પંચાયતના ઉપસરપંચ, સહ. અને ઓળખાણુ. આ બાએ આગળ વધવામાં મુખ્ય ભાગ કારી મ ડળીના વ્યવસ્થાપક સભ્ય, ડેડાણ મુસ્લીમ જમાતના પ્રમુખ, ભજવ્યું. વિદ્યાર્થી અવસ્થામાં હસ્તલિખિત મેગેઝીન ચલાવતા. ગૌસેવા સમાજના સભ્ય ડેડાણ સમાધાન પંચના સભ્ય, વિગેરે વિઘાથી મંડળના જનરલ સેક્રેટરી હતા. સને ૧૯૪રમાં “અ ગ્રેજી સંસ્થાઓ દ્વારા ઘણા વર્ષોથી પોતાની સેવા આપતા રહ્યા છે. તેમના ચાલ્યા જાઓ” ની ચળવળમાં પાલનપુરમાં મુખ્ય કાર્યકતા હતા. પિતાથી પણ આ વિભાગના આગેવાન નાગરિક હતા-ગુપ્તદાનમાં “ આઝાદ નવજુવાન મંડળ' સ્થપાયેલું તેના મંત્રી પણું હતા. વિશેષ માને છે ઘોડા પાળવા-ઉછેરવા અને ખેલવવાનો શોખ છે. પાછળથી બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસના મંત્રી નિમાયેલા. જિ૯લા ખેતીને પણ તેમને ભારે મોટો શોખ છે. વિકાસ મંડળના પણ તેઓ સને ૧૯૪૮ થી ૧૯૫૯ સુધી માનદ મંત્રી હતા. સને ૧૯૪૬ થી પાલનપુર શહેર સુધરાઈના સભ્ય હતા. શ્રી જશુભાઈ ભાઈચંદ દોશી અને જુદી જુદી કમીટીના ચેરમેન તરીકે કામ કરેલ છે. અને ૧૯૫૯ માં સુધરાઈના પ્રમુખ પણું ચુંટાયેલા. જય પાલનપુર નામના શ્રી જસુભાઈ દેશી બગડાણાના જાહેર જીવન સાથે ઘણા સાપ્તાહિંકના તંત્રી હતા. છેલ્લા ગ્રામ રક્ષક દળના વડા તરીક વર્ષોથી સંકળાયેલા છે. ૧૯૪૪માં મુંબઈમાં થોડો સમય કામ પણ સરકારે નિમણુંક કરેલી. નારી વિકસિ કેન્દ્રમાં કયું ૧૯૪૮માં સેલાપુરમાં અને ૧૯૫૦થી બગડાણામાં સામાજિક પણ સભ્ય તરીકે નિમાયેલ અત્યારે માનદ ન્યાયાધીશ તરીકે ચાલું પ્રાિના સુકાની બન્યા. ૧૯૫૬ થી ૧૯૪૭ સુધી બગડાણ મંડ- છે. ભારત દર્શન ટ્રેઈન દારા દેશના અત્યારના બધા સ્થાને જોયા ળના પ્રમુખ તરીકે રહ્યાં. ૧૯૬૮માં મંડળીના મંત્રી તરીક, મહુવા છે. વિદ્યાથીએ પુસ્તકેની મદદ-દુષ્કાળ, રેલ સંકટ ફાળામાં તેમજ ખ. . સંધમાં, તાલુકા પંચાયતમાં, ગ્રામ સુધારણા ફંડમાં, નાની નાના મોટા કામમાં તેમને સારો ફાળો રહ્યો છે. મોટી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને બીજી ઘણી પ્રકૃત્તિઓ સાથે શ્રી જસુભાઈ સંકળાયેલા છે. શ્રી પ્રભુદાસ ખુશાલભાઈ પટેલ સુધરાઈના તે જ ઘણા સાત ઈમાં થડ શ્રી જયાનંદ જાની સરફરાસીની તમના સાથે ૧૯૪૨ ની હિન્દ છોડોની ચળવ ળમાં ગૌરવવંતો ફાળો આપનાર શ્રી પ્રભુદાસભાઈ પટેલે સેવાની કોડીનાર તાલુકા તથા દિવ પ્રદેશમાં પંદર વરસથી ખાદી ઘણી ધખાવી રાષ્ટ્રને ચરણે વિનમ્ર પણે પિતાની જાતનું સમર્પણ અસ્પૃશ્યતા નિવારણુ ભૂદાન, ગ્રામદાન તેમજ સહકારી મંડળીએ કરવાને દઢ સંકલ્પ બચપણથી સેલે એ રાષ્ટ્રીય વિચારધારાએ પંચાયતો અંગે પ્રજામાં સાચી સમજદારી ઉભી કરી. તેમને પછીતે જાહેર જીવનના જવાબદારી ભર્યા કામ કરવાના સુયોગ્ય પ્રસંગે સાંપડયા. તાલુકા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસરની પ્રવૃત્તિ સાર્વજનિક પુસ્તકાલય સંચાલન દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તાલુકા વાંચન-મનન-ચિંતન અને પ્રવાસના પિતાન શેખને કારણે કેંગ્રેસ સમિતિના મંત્રી ગુ. પ્રદેશ કેંગ્રેસ સમિતિના પ્રતિનિધિં ઘણો બહોળે જન સંપર્ક કેળવી સામાજિક પ્રશ્નોને સમજતાં ગયાં અમરેલી જીલ્લા સહકારી સંઘના ડાયરેકટર ગ્રામ સ્વરાજ ખાંડસરી ત્યારે શૌર્યની ભાવના સાથે જાહેર જીવનમાં ખૂબજ આગળ આવ્યા. સહકારી મંડળી લી. વિઠલપુરની શરૂઆત કોડીનાર તથા દીવ ખંત-જુસ્સો અને શુભ દૃષ્ટિથી પ્રેરાઈને સમાજસેવા અને સહકારી પ્રદેશની પ્રજાકીય સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ક્ષેત્રે અનેક જવાબદારી ભર્યા સ્થાને રહીને સેવા આપી રહ્યા છે. જેસીંગલાલ ભીખાભાઈ જોષી ધી બડા સેન્ટ્રલ કો–બેન્ક વડોદરાના પ્રમુખ તરીકે ધી બરાડા પીપલ્સ કો એ. બેન્ક લી. વડોદરાના પ્રમુખ તરીકે, ધી પાલનપુરના વતની શ્રી જે. બી. જેની વિમાને ક્ષેત્રે નોંધપાત્ર યુનીયન કન્ઝયુમર્સ કે. એપ સ્ટસ લી. વડાદરાના પ્રમુખ તરીકે પ્રગતિ કરી રહાં છે. ધંધામાં દાખલ થયા પછી પ્રગતિનેજ અનુ- બરોડા સેન્ટ્રલ અપના બજાર વડોદરાના ઉપ પ્રમુખ તરીકે, યુનીભવ થયો છે. સને ૧૯પરમાં એજન્ટ તરીકે, ૧૯૫૪માં સ્પેશીયલ કો. ઓપ. ઈ-મ્યુ. સોસાયટી લી. ના ડાયરેકટર તરીકે, ગુજરાત સ્ટે. એજન્ટ તરીકે, ૧૯૫૫માં એરગે નાઈઝર તરીકે હિન્દુસ્તાન કો-- કે આ બેન્ક તથા જિલ્લા એઈટ અને નેશનલ લેવલની બીજી ઓપરેટીવ સોસાયટીમાં કામ કર્યું. સને ૧૯૫૬ના સપ્ટેમ્બરમાં સહકારી સંસ્થાઓમાં ડાયરેકટર પદે આજે પણ તેમનું યશવી કામ વન વિમા કોર્પોરેશન સ્થપાયું ત્યારથી તેના વિકાસ અધિકારી જણીતું છે. બે પુત્રો અને એક પુત્રો સાથે કુલ પાંચ માણસનું તરીકે કામગીરી બજાવી. સને ૧૯૫૯માં આસીસ્ટંટ બ્રાન્ચ મેનેજર કુટુંબ રાષ્ટ્રીય રંગે રંગાયેલું છે. પ્રમોશન મળ્યું. સને ૧૯૬૭ના ઓગસ્ટની પહેલી તારીખથી શાખા અધિકારી તરીકે બઢતી મળી અને ૧૯૭૧ના ઓગસ્ટમાં પણ શાખા શ્રી દ્વારકાદાસ મોહનલાલ પટેલ અધિકારી તરીકે પાલનપુરમાં જીવન વિમા કોર્પોરેશનમાં કામગીરી બજાવે છે. સ્વપુરૂષાર્થ અને આત્મબળથી આગે બઢવાને સ્વભાવ. શ્રી દ્વારકાદાસ મોહનલાલ પટેલનો જન્મ અમરેલીમાં થશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy