SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ભારતીય બસ્થિતા હાઈસ્કૂલમાં પણ પ્રાપ્ત કર્યું. યુવાનવયથી જ આઝાદી સંગ્રામની મંડળના સભ્ય તરીકે, બાકરોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળના ઝાળ તેમને સ્પર્શી ગઈ અને આમ તે અંગેની વિવિધ પ્રવૃત્તિઓમાં અધ્યક્ષપદે, સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રીકલચરલ પ્રોડયુસ શરૂઆતથી જ ભ ગ લેતા થયા, જેને પરિણામે સને ૧૯૩૨–૧૯૪૧ યુનિયનના કાર્યવાહક મંડળના સભ્ય તરીકે પણ તેઓ પુરતા તથા ૧૯૪રમાં તેમણે જેલયાત્રા ભોગવી હતી. રાષ્ટ્રીય નેતાઓ સેવાઓ આપી રહ્યા છે. ૧૯૫૯ થી જ્યારે શ્રી ભાઈકાકા રાજસાથેના તેમના કુટુંબના ગાઢ સંબંધની પ્રતિતી સરદારશ્રી તયા કારણમાં પ્રવેશ્યા અને ગુજરાત સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી ત્યારથી દરબાર ગોપાળદાસભાઈએ ૧૩–૫–૧૯૩૫ના રોજ ચીમનભાઈને અત્યાર સુધી તેઓ બે ગુજરાત સ્વતંત્ર પક્ષના ખજાનચી તરીકે લગ્ન પ્રસંગે જાતે હાજરી આપી હતી. તેમાંથી થાય છે. “હિન્દ તેમજ પક્ષની અન્ય બાબતોમાં પણ પોતાને સમય અને શક્તિ છેડે ” લડત દરમ્યાન ભૂગર્ભમાં રહી; વડોદરા સ્પેશ્યલ સેશન્સ પૂરેપૂરી રીતે કામે લગ. લી. કેસ, સંજાયા ડેરી ભાંગફેડ કેસ વિ. ખટલામાં તેઓ મુખ્ય આરોપી હતા આઝાદીની લડતને રંગ તેમને લાગી જતાં ત્યાર સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાએલી સંસ્થા ચરોતર ગ્રામોદ્ધાર પછી તેમણે પોતાની પ્રવૃત્તિઓને જુદો વળાંક આપ્યો. ૧૯૩૮માં સહકારી મંડળ લિ.ના મંત્રી તરીકે તેઓ સહકારી પ્રવૃત્તિ અંગે બાકરોલ મુકામે સ્વ. દરબારશ્રી ગોપાળદાસના પ્રમુખ પદે યોજાયેલા વખતે વખત પોતાના મંત- સોટ રીતે જુદા જુદા માસિક, પેટલાદ તાલુકા પ્રજા મંડળના પ્રથમ અધિવેશનના સ્વાગત મંત્રી સામયિકે વિગેરેમાં રજૂ કરે છે. તરીકેની કામગીરી બજાવી હતી અને આમ સંગઠનાત્મક તેમજ સક્રિય રચનાત્મક પ્રવૃત્તિઓ સફળ રીતે હાથ ધરવાની શકિતનાં ધર્મ બજાવવાની પ્રેરાના બળે મેલી મથરાવટીના રાજકારણથી અંકુરો ત્યારથી જ તેમનામાં કટી નીકળ્યા હતાં. પેટલાદ તાલુકા તેઓ અલિપ્ત રહ્યાં છે. વિદ્યાનગરના કાર્યક્ષેત્રે અને કર્મક્ષેત્રે બીજી પ્રજામંડળની સફળતાના સપાને ચઢી તેઓ પિતાની સંગઠન અન્ય સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપતા રહીને શ્રી ચીમનભાઈ શક્તિ, પરિશ્રમ તથા હૈયા ઉકેલાત જેવા મુગે અને ગુજરાતના જાહેર જીવનમાં કાર્યકરોની હરોળમાં એક આગવું સંપૂર્ણ કાર્યક્ષમતાના પરિપાકરૂપે વડોદરા જિલ્લા કલ જોર્ડના સ્થાન ધરાવે છે. ૧૯૪૭-૪૮માં ઉપપ્રમુખ બન્યા અને ત્યારબાદ ૧૯૪૯-૫૦ માં ખેડા જિલ્લા કલબેડ માં કોંગ્રેસ પક્ષના દંડક તરીકેની કામગીરી બજાવી. શ્રી છગનભાઈ નારણભાઈ પટેલ આમ ભરજુવાનથીજ તેઓ સામાજિક, રાજનૈતિક તેમજ પ્રજાહિતનાં સેવાકાર્યોમાં ભાગ લેતા થઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં પંચાયત અને સહકારી ક્ષેત્રે જે કાર્યકરોએ તન મન વિસારે મૂકી જે ઉમદા કાળે આપ્યો છે તેમાં શ્રી છગનભાઈ સને ૧૯૪૫માં ભાઈકાકાએ વલ્લભ વિદ્યાનગરના સર્જનને - નારણભાઈ પટેલની સેવાઓ જાણીતી છે. સંક૯પ કર્યો ત્યારથી જ શ્રી ચીમનભાઈ તરફથી તેમને હાર્દિક સાય અને સહકાર મળતો રહ્યો, એટલું જ નહીં, મુખ્યત્વે એમની કથા મહુવા તાલુકાના ડુંડાસ ગામના વતની શ્રી છગનભાઇના સ્વર્ગસ્થ શ્રી પુરૂષોત્તમદાસ અને અન્ય ભાઈઓની આગેવાની નીચે વડીલેએ વર્ષો પહેલા સામાજિક કુરિવાજો સામે જેહાદ બાકરોલ ગામની જમીનમાંથી “ જોઈએ તેટલી જમીન ” ભાઈ જગાવીને પૂરી લડત આપી હતી. રાષ્ટ્રભક્તિ અને કાકાને આપવાની ઉદાર અને બીનશરતી ભેટ વલ્લભ વિદ્યાનગરની દેશદાઝને એ વારસે શ્રી છગનભાઈને પણ મળયો છે. સ્વરાજય સંસ્થાને તેને પ્રારંભકાળે મળી રહી અને વહેલભ વિદ્યાનગરના આંદોલન વખતે રાષ્ટ્રિય નેતાઓને આ કુટુંબ તરફથી પૂરો સર્જન અંગેની એક જટિલ સમસ્યાને સફળ અને સુખદ ઉકેલ સકાર પતે એ પગદંડી ઉપર ચાલવા શ્રી છગનભાઈએ હંમેશા આવી શકે. તેથી જ આજે સૌ કોઈ એમને વિદ્યાનગરના પાયા પ્રયત્ન કર્યો છે. માંની એક વ્યક્તિ તરીકે ઓળખાવી શકે છે. વિશાળ વાંચન, ગ્રાહ્યશક્તિ અને એક સારા વકતા તરીકેના તેમને શાંત, મલિનસાર અને માયાળુ સ્વભાવથી ઘણું મોટું તેમના ગુણોએ એમને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષા. ૧૯૫૯માં મિત્રમંડળ તેઓ ઉભુ કરી શક્યા છે. સ્વરાજ આવ્યા પછી ગ્રામ શ્રી એચ. એમ પટેલ સાહેબ ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષપદે વિકાસની વૈજનાઓમાં જુદી જુદી કમિટિઓમાં રહીને પિતાના આવતાં તેમના કાર્યમાં મદદરૂપ થવા શ્રી ચીમનભાઈએ ચરૂર અનુભવનો નિચોડ તેમણે રજૂ કર્યો છે. મંડળના સહમંત્રીનું પદ સ્વીકાર્યું. વલ્લભ વિદ્યાનગરની બીજી સંસ્થા ચાર ગ્રામોદ્વાર સહકારી મંડળ લિ. ના મંત્રીપદે પણ જિલ્લા બેન્કના ડીરેકટર તરીકે, લેન્ડ માર્ટ'ગેઇજ બેન્કની કમિતેઓ પોતાની સેવાઓ, સક્તિ અને સમય આપી રહ્યાં ટિમાં, તાલુકા કક્ષાએ પ્રગતિશીલ ખેડૂતમંડળના પ્રમુખ તરીકે, છે. લોકોપયોગી કાર્યો કરતી એવી બીજી સંસ્થાઓ સાથે પણ જિ૯લા પંચાયતના સભ્ય તરીકે, ડુંડાસ ગામના સરપંચ તરીકે, તેઓ સંકળાએલા છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સહકારી મંડળીના કેટલાક સમય સુધી પ્રમુખ તરીકે તેમની તથા સાબરકાંઠા આરોગ્ય મંઢળ - વાત્રકના કાર્ય વાત સેવાઓ જાણીતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy