SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1131
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક ક્ષેત્રના કાર્યકરો w શ્રી અનુપચંદ રાજપાલ શાહ તેમના અનેક વિદ્યાર્થીઓ એમની જેવા શિક્ષક અને ૫૮ પતિને હાથ નીચે પોતે રહ્યા તે બદલ ગૌરવ અનુભવે છે. તેમણે કરછમાં શ્રી. અનુપચંદ રાજપાલ શાહ ખરી રીતે તે સમાજસેવાના કેળવણીની અનેક સંસ્થાઓનું સંગઠન કર્યું. અને અભ્યાસક્રમમાં જીવ છે. રાજકારણમાં એમણે પ્રવેશ કર્યો છે તે સામાજિક પ્રવૃત્તિને એકવાકયતા આણી. મદદરૂપ થવા ખાતરજ અનેકવિધ સમાજકાર્યો અને સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કર્યા પછી જ્યારે એ જ કાર્યો માટે રાજ સાહસિકતા અને નીડરતા અનુપચંદ શાહને ખાસ ગુણ છે. કારણમાં પડવાનું અનિવાર્ય લાગ્યું ત્યારે જ તેઓ રાજકારણમાં રમતોની સ્પર્ધાઓમાં તેમણે અનેક ઈનામ મેળવ્યા છે. પ્રવાસ પડયા છે. દરમ્યાન ડુબતા વિદ્યાર્થીઓને જાનના જોખમે બે વાર બચાવ્યા છે. રાજકારણમાં પણ તેમણે આવીજ નીડરતાને પર બતાવ્યો છે શ્રી અનુપચંદને જન્મ ૧૯૧૭ ના સપ્ટેમ્બર માં ધ્રાંગધ્રા અને ભલાભલા ડરી જાય એવી પરિસ્થિતિમાં તાલુકા પંચાયતની રાજ્યમાં આવેલા કોઢ ગામે તેમના મોસાળમાં થયો હતો. પ્રાથ- ચુંટણી લડી વિજય મેળવ્યો છે. મિક અને માધ્યમિક શિક્ષણ તેમણે અમદાવાદની સુપ્રસિદ્ધ સંસ્થા ચીમનલાલ-નગીનદાસ વિદ્યાવિહારમાં લીધું અને તે વખતની રાષ્ટ્રિય તેમના વતન મુળીમાં તેમણે હાઈસ્કુલ પ્રસુતિહ, બાલમંદિર, કેળવણીની વ્યાપક ભાવના પ્રમાણે વિનીત સુધી અભ્યાસ કર્યો. લાયબ્રેરી, ભેજનશાળા અતિપિપ તથા વિદ્યાથી એને સહાય વગેરે થોડા વખત અમદાવાદમાં શ્રી રવિશંકર રાવળની ચિત્ર શાળામાં પ્રવૃત્તિઓના વિકાસમાં ઉડે રસ લીધા છે. ચિત્રકળાની તાલીમ લીધી. અને પાછળથી શાંતિ નિકેતનમાં શ્રી નંદલાલ બોઝ પાસે ચિત્રકળા નું શિક્ષણ લીધું. આ ઉપરાંત ત્યાં શ્રી અનુપચંદે ૧૯૩૮માં વઢવાણુને નાથા ભવાનના કુટુંબના સંગીત અને હસ્તકળાનો પણ અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન શ્રી અમૃતલાલ મોહનલાલ શાહના પુત્રી કમળાબેન સાથે લગ્ન તેમણે સાહિત્યનું પણ વિશાળ વાંચન કર્યું કર્યા. તેમને બે પુત્ર તથા ત્રણ પુત્રીઓ છે. વ્યાવસાયી કારકિર્દીની શરૂઆત તેમણે મુંબઈના ક. વીએ. તેમ શ્રી વેલજી લખમશી નથનું જીવનચરિત્ર લખ્યું છે. જન છાત્રાલયમાં શિક્ષક તરીકે ૧૯૩૭ માં કરી. તે પછી એજ કચ્છી વિશા ઓશવાળ સેવા સમાજના મુખપત્ર “પગદંડી ” તથા છાત્રાલયમાં તેઓ મદદનીશ ચેહપતિ અને યુદ્ધપતિ બન્યા અને “મુળી પ્રજામંડળ-પત્રિકા ” માં તેમણે સામાજીક, શૈક્ષણિક તથા ૧૯૪૭ સુધી ત્યાં કામ કર્યું. ૧૯૪૭ એફ વડે કોગ્રેસ કમિટિના ચિંતન વિષયક લેખો લખ્યા છે. અને ચાલુ બનાવોની સમીક્ષા કરી મંત્રી તરીકે કામ કર્યું મુળીની પ્રજાકીય લડતના મંડાણ થયા ત્યારે છે. તેઓ મૂળી પ્રજા મંડળ પત્રિકાના તંત્રી છે. છલામાં એકંદર ૧૯૪૭માં દશેરાને દિવસે મુળીની પ્રથમ જાહેર સભામાં લોકોને નવા આગંતુક હોવા છતાં સને ૧૯૬૭ની સામાન્ય ચુંટણીમાં સ્વશાસન મેળવવા જાગ્રત થવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસ પક્ષે તેમને ચોટીલા મતદાર વિભાગના ધારાસભાના ઉમેદમુંબઈમાં તેમણે મુળી પ્રજા મંડળની સ્થાપના કરી. ૧૯૫૪માં વાર તરીકે ઉભા રાખ્યા હતા. કમનશીબે ઝાલાવાડ જિલ્લાની પાંચેય બેઠકો કોંગ્રેસે ગુમાવતા તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા. મુળીશહેર કોંગ્રેસ સમિતિ શરૂ કરાવી. ૧૯૫૪ની ચુંટણીમાં મુળી – તાલુકામાં કોંગ્રેસપક્ષનું ચૂંટણીતંત્ર સંભાળ્યું. ૧૯૬૭માં ફરીને મુળી ત્યારબાદ મુળી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેઓ ફરીને ચુંટાઈ તાલુકામાં ચુંટણી પ્રચાર કરી કોંગ્રેસપક્ષના ઉમેદવાર માટે કામ આવ્યા. અને હાલ પણ મુળી તાલુકા પંચાયતને વહીવટ સંભાળે કર્યું. ૧૯૬૩માં પંચાયતની રાજની સ્થાપના થતાં તાલુકા પંચા છે. તુમારશાહી દૂર કરી લોકોના પ્રશ્નો ઝડપી અને સરળતાથી યતમાં સારા કેળવાયેલા માણસો આવે તે માટે શ્રી અનુપચંદે પતાવવાથી લોકોનો વિશ્વાસ સંપાદન કરી શક્યા છે. પ્રયાસો કર્યા. ૧૯૬૫માં તેઓ મુળી તાલુકા પંચાયતના સામાજિક કાર્યકર તરીકે ચૂંટાઈ આવ્યા અને ૧૯૬૬ના માર્ચમાં તાલુકા સામાન્ય ચુંટણીઓ બાદ બે જ મહિને ધ્રાંગધ્રા વિભાગની ધારાપંચાયતના પ્રમુખ તરીકે ચુંટાયા. પાછળથી તેઓ સુરેન્દ્રનગર જીલ્લા સભાની પેટા ચુંટણીમાં વેરવિખેર થઈ ચુકેલ જીલ્લાના તમામ પંચાયતની ઉત્પાદન સમિતિના ચેરમેન તરીકે ચુંટાઈ આવ્યા. કાર્યકરોએ તેમના પ્રયાસોથી ખભેખભા મીલાવી કામ કર્યું, અને ત્યાંથી જ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ ફરીને પગભર થયો. આ વરસમાં શિક્ષણ શ્રી અનુપચંદના કાર્યક્ષેત્રનું ખુબ મહત્વનું અંગ છે. જ જીલ્લા કોંગ્રેસને વ્યવસ્થિત કરવાનું વિચારવામાં આવ્યું. અને ક. વી. એ. શાત્રાલયને તેમણે પ્રવૃત્તિઓથી સભર બનાવી દીધું. શ્રી અનુપચંદ શાહને પક્ષે સર્વાનુમતે જીલ્લા કોંગ્રેસના પ્રમુખની Jain Education Intemational www.jainelibrary.org m emation For Private & Personal Use Only
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy