SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1121
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર ચ જેમનાં જીવનમાં જ્ઞાનયોગ, ભક્તિયાગ અને કયાગ એ મદદ પણ સારી રીતે કરતા. કેટલાય કુટુમેની દવાં મફત કરતાં. ખાનગી શિષ્યતિ પાતા તરફથી આપતાં. હમણાં વાળુ શહેરથી દાખરા સ્કૂલના પ૦ વિદ્યાથીએ પોતાને ખર્ચે મુંબઈ ભાવાવેલા અને સંપૂર્ણ બસ પોતેજ આપેલેડરના મૃત્યુના સમાચાર સાંભળી કેટલાય લોકો ધ્રુસ્કે ધ્રુસ્કે રડયા છે. આપણું ક્રમભાગ્ય એટલું છે કે માણસના જીવતા આપણે કદર નથી કરી ત્રણેયને ત્રિવેણી સગમ રચાયા હોય એવી વિભૂતિમેનાં દર્શન પાવનકારી હોય છે. ભકત શ્રી તિરાઈ (મગનનામા એક આવી વિરલ વિભૂતિ હતા, આધિ, વ્યાધિ અને ઉપાધિએથી સંતપ્ત માનવીઓને નવજીવન આપનાર અંધકારમાં અટવાતા ભાનવીઓને સન્માર્ગે દોરનાર અને ખખ્ખ દુઃખી દીલે, માટે દિલાસારૂપ શ્રી રિ.વજીભાઇના જન્મ સને ૧૮૭૯માં કચ્છના નળિયા ગામે થયેલ. શકતા, મૃત્યુ પછીજ એમની કિંમત કરીએ છીએ. તા. ૨૦-૧૧ફૂટના કૈફર કરવાતમાં તેમનું અવસાન થયું. ડો. શ્રી કાન્તના સમાજ સુધારણાના અનેકાનેક પ્રયત્નામાં કદાચ સૌથી ભગીરથ સખા “ નમુકિત ” ના સંચાલનનો પ્રયત્ન સૌથી ” આખરી થઈ પડશે.તેની કોઇને રખે શંકા હોય. ડા. શ્રીકાન્તની છેલ્લા ત્રીસ વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિનું સિંહાવલેાકન કરતાં મના વિશીષ્ટ વ્યક્તિત્વની સુરેખ ઝાંખી થાય છે. સમાજ સેવકે સમાજના નાણાંથી કે સહકારથી શરૂ કરેલી પ્રવૃત્તિને અથથી ઇતિ સુધી ટ્રસ્ટી તરીકે રહીને વિકસાવવી જોઇએ તેવા તેમના દૃઢ મત આ સ્વભાવજન્ય માન્યતાને જે પ્રવૃત્તિમાં તેઓ સંકળાયા તેના તેએ અધિષ્ટાતા રહ્યા અને છેક છેવટ સુધી તેને એક સરખા ઉત્સાહ તથા ચિવટથી પાર પાડી તે માટે ઊભા કરેલા નાણાનું સૌથી વધારે અસરકારક રીતે વિતરણ્ થાય અને નાણાંના સંપૂર્ણ હિસાબ જનતા સમક્ષ રજૂ કરવાનેા સતત આગ્રહ તેમણે સેવ્યા. લોકોને અપાયેલા વચનને તત્કાળ અમલી કરવાની સમાજ સેવકની પ્રાથમિક ફરજ વિષે તેઓની વિચારસરણી તેમજ કાર્ય પ્રાત્રિમાં અતિ સ્પષ્ટ હતા. વીસ જ વર્ષની કુમળી વયે એવું સમાજ સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યુ. અને માત્ર ચાવીસજ વર્ષની વયે એમણે પાલીતાણામાં એકાદ પ્રવૃત્તિ સમાજની દિર્ભે જરૂરી છે. તેમ જાગ્યા પછી એ એમન્ને આદરી. તેમાં તન મન અને ધનથી પ્રાણ પ્યાં. જૈન મેર્ડિંગ સ્કૂલની સ્થાપના કરી. ત્યાર પછી ચાર વર્ષ બાદ અને સામાજિક દૃષ્ટિએ જાર હાય તેટલી હદ સુધી વિકસાવી. આરભે શૂરા આપણાં ગુજરાતી ' ની કહેવત તેમના માટે ન કદાચ આ રંભથી ઇતિ સુધી હતી. શૂરા ” ની કહેવત ડા. શ્રીકાન્તના વ્યક્તિત્વને સ્પષ્ટ ખ્યાલ આપી શકે. ૧૯૦૭માં એમ ૩ ગ્રામ પાશાળાઓ અને કન્યાશાળા શ કરી. જે જમાનામાં સીચા શિક્ષણ લેવા ભાગ્યેજ માત્રળ ભાવની એ જમાનામાં એમણે નવેલી. આ મેવા નોધપાત્ર છે. કાષી માનવતાનાં સ્પંદન અનુભવતું એમનું નામ દુઃખીજનાનાં ખાંત ગુના પર બન્યું, અને ૧૯૯માં એમકે યિા (માં બાલાશ્રમની સ્થાપના કરી જે હજુ ચાલુ છે. અને ૧૯૧૦માં પાલીતાણામાં વિધવાઓ માટે શાળાએ સ્થાપી. ભય'કર જલપ્રલયમાં પાલીતાણાની આ બંને સંયા નાશ પામી. સામાજિક પ્રશ્નો પર એક કરતાં વધારે વિચાર ધારાની સંભાવના હાઈ શકે તેમ તેએ સ્પષ્ટ પશુ માનતા. તેથી અન્ય વ્યક્તિ ચર્ચા અથવા કાય` પેાતાના વિચારધારાની સચાટતા સાબિત કરી શકે તેા ખુલ્લા દિલે તેમને સ્વીકાર કરવામાં કદી નાનપ લાગી નથી...કાકચડીના સરળ છતાં સામાન્ય રીતે ન સ્વીકારતા આ મૂળભૂત સિદ્ધાંત તેમણે વિચાર સરણીમાં વણી લીધેલ. “જનમમુતિ” અને સર્વાદય મિત્ર મંડળની આસપાસ ઉત્સાહી કાર્યકરાનું ગુચ્છ ઉભું થઈ શક્યું તે તેમની અનોખી કાર્ય પદ્ધતિ અને બીજી વ્યક્તિને સાચવી લેવાની શક્તિને મકરો આભારી ગણી શકાય. વઢવાણુ મિત્ર મંડળ પત્રિકાના તંત્રી શ્રી પ્રહ્લાલ ગોરા જ્યાવે છે કે આપણા વડવાળું અને શ્રી વવાણુ મિત્ર મંડળ મુંબઈ તા. શ્રી કાન્તભાઇ દોશી જેવા – એકનિષ્ઠ અને ધ્યાનનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે. Jain Education International શ્રી શિવજીભાઈ (મગનબાબા) ૧૧૪૩ શ્રી શિવજીભાઇએ સાત્વિક સાહિત્યનું વિપુલ સર્જન કર્યુ છે. અને સેા ઉપરાંત પુસ્તકા લખ્યાં છે. અત્યંત સ ંવેદનશીલ પ્રકૃતિ વાથી અને સંગીતના ઊંડા હોવાથી એમો પદસે ઉપરાંત કાવ્યા અને ભકિતગીતાની રસધારા વહાવી છે. ૯૧૮માં એમણે સ્વતંત્રતાના દિલનમાં પણા ભોગ વિદ્યા પ્રત્યે પરમ આકર્ષણ હોવાથી ૧૯૩૨માં તે શ્રી અરવિન્દ આશ્રમમાં રહ્યા અને શ્રી અરરિયન્દને ચરણે એસી એમણે સાધના કરી. એમનો આગની સાધના ઐકાંતિક ન હતી. વસાવ કુટુંબકમની એમની ભાવના હોવાથી ભારતનાં ભાગલા પડયા ત્યારે નિરાધાર અને કુટુબના સભ્યોને કરૂણ રીતે ઝુમાંવી બેઠેલા નિરાશ્રિતાની વચ્ચે તેએ પ ંજાબમાં અને કાશ્મીરમાં રહ્યા. કાસ્મીરની પ્રજાએ એમના આ સેવાભાવી કાર્યની મુકત મનથી પ્રશંસા કરી છે, ગુજરાત છેાડી પંજાબને કમભૂમિ બનાવનાર શ્રી રાવજીભાઇને ત્યાં આજે સહુ કોઇ મગનબાબાના નામેજ વધુ વિજ્ઞાન છે. શ્રી શીવલાલ ગોકળદાસ શાહ જામનગરના વતની છે. સોરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીએામાં તેમની ગણના થાય છે. મેરખીમાં વેજીટેબલ પ્રોડકટસના સફળ મેનેજીંગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy