SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1119
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ અનુભવે શાળા કાર્યો કરતાં વધારે જ્ઞાન લાભ આપ્યા છે. તેમની ગણુના મિનરલ્સના એક નિષ્ણાત પરીક્ષક તરીકે થાય છે. પછી મારી મિસ્ડ કરતાં વધારે ચેકસાઈથી તે પદાયના સુત્ર સમજી શકે છે. અમેરિકા સિવાય પશ્ચિમના ધાગા અને પૂર્વમાં જાપાન સર્વિતના પ્રાના પ્રવાસ ખેડીને તેમએ વિશાળ અનુભવ મેળો છે. મિનરસના ઘણા પગા વહેપારી શ્રી શામજીભાઈ પાસેથી વારની તાલીમ મેળવી હોવાનો ગૌરવપૂર્વક એકરાર કરી શકે છે. શ્રી શામજીભાઈ “આપાજી” ના વહાલસાયા નામે એળ ખાય છે. એમ્બે મિનરલ મન્ટસ એન્ડ મેન્યુફેકચરર્સ એસસીએ શનની સ્થાપના કરીને તેના પ્રથમ પ્રમુખ તરીકે તેમણે વેપારી હિતાને સરક્ષણ કરનારી સંસ્થા માત્ર નહીં પરંતુ પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના ખીલવતા કુટુંબની સ્થાપના કરી છે. ભૂતપૂર્વે ભાવનગર રાજ્યના એક નાના ડુંગરના કપેાળ વણિક શ્રી શામજીભાઇ પેાતાના વ્યવસાય અંગેની પ્રવૃત્તિઓમાંથી ફરજ સમજી સમય તારવીને સામાજિક હિતના કાર્યમાં પણ સક્રિય રસ લેતા રહે છે. ડુંગર ઉપરાંત સાવરકુંડલા, મહુવા અને મુંબઈની અનેક સંસ્થાઓને તેમના અનુભવ અને માર્ગદર્શન ઉપરાંત આથી ક સહુ કારના લાભ પ્રાપ્ત થાય છે, આજથી ઘેાડાક વખત પહેલાં, અમને મુંબઈ ખાતે મુ. શ્રી શામજીભાઇ ને મળવાની તક મળી હતી. લગભગ ૭ વર્ષની વયે પણ જે રીતે ખબરદારી થી ધંધામાં ધ્યાન આપી રહ્યા છે, એ જોઈ ભલભલાને ગાઈ ઉપર એ સ્વત્તાવિક છે. શ્રી શામજીભાઈ “કીંગ એફ મિનરલ્સ ” નામે ઓળખાય છે. અડધી બાંયનુ ખમીશ અને પોતાપુ પહેરી, મહી” નહી. ટેબલે બધે ફરીને સતા ચહેરે શ્રી શામજીભાઇને કામ લેતા જોવા એ એક વિરલ પ્રસંગ છે. શ્રી શામજીભાઈ ખનીજની પરખ પળ એ પળમાં કયારેક હાયની ચપટી વચ્ચે ઘસીને, કયારેક સુધીતે અને કયારેક જોતાની સાથેજ કરી આપે છે. હાલમાં તેમના માદર્શન હેઠળ તેમની આઘોગિક પેઢીએ ઉત્તરૈાર પ્રગતિ સાધી રહ્યા છે. મુ. શ્રી. શામળભાઈના જાા મુજબ, સારકાર, કેશીયમ, પ્રોમાઈડ, બેન્ટોનાઈટ, સોપાન મારબલ, સીલીકા, જીપ્સમ, મેંગેનીઝ ગ્રેફાઈટ, ફાયરકલે, એમ્બેટાસ, ચાઇના કલે, લાઇનર્સ્ટન, એકસાઈટ અને અકીક વગેરે કુલ ૨૧ જાતના ખનીજ ગુજરાતના પેટાળમાં છે. અને તેના ધંધાકીય વિચ્ચે ધૂતા લાભશી રીત ઉઠાવા એ પ્રશ્ન વિશાળ અનુભવ, ધંધાકીય કુનેહ અને અભ્યાસ માંગી લે છે. તેમણે કહ્યું કે ગુજરાતના લોકોની ધંધાકીય કર્તવ પગી છે. જે જે ગુજરાતીએ મે દેશના મિનરલ્સના વ્યાપાર ક્ષેત્રે સફળ ખેડાણા કરેલા છે, તેમની પાસેથી અવારનવાર સલાહ સૂચના મેળવીને અને રાજ્યના હિતમાં હેાય એવી વ્યવહારૂ નીતિ અપનાવીને આપણે આગળ પ્રયાણ કરવું જોઇએ. ગુજરાતમાં ખનિજ ઉદ્યોગના ધાયે વિકાસ થાય ના ગોસાઈ અને મેંગેનીઝ જેવી ખનીજ સપિ ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ કરી શકાય. જો ખનીજ ઉદ્યોગના વધુ ક્રાયદાકારક વિકાસ કરવા Jain Education International ૧૧:૧ માંગતા હેઈ એ- તા સર્વાંગી, દષ્ટિકોણ અપનાવીતે, જરૂરી તમામ પ્રકારની સહાય અને સગવડો મળી રહે એ માટે સગવડ કરી ખાવી જોઋએ. જો આટલું થાય તો માત્ર ખનિજ ઉદ્યોગને કારણે જ ગુજરાતની ઔદ્યોગિક તસ્વીર ઘણીજ વ્યસરકારક રીતે ખાઈ જરી અને ગુજરાતનું ભાવિ ઘણુ ઉજવળ બનરી. શ્રી શાંતિલાલભાઈ બ્રહ્મભટ્ટ સ્વબળે આગળ વધેલા બ્રહ્મભટ્ટના જ્ઞાતિના કેટલાક આગેવાન વ્યાપારીઓમાં મહેસાણાના શ્રી શાંતિલાલભાઈ બ્રહ્મભટ્ટ જ્ઞાતિને ગૌરવ અપાવ્યું છે. નાનપથી સ્વધર્મ પ્રત્યે દઢ અભીની રાખનાશ અને નાની મારી દરેક ધાર્મિક પ્રયોમાં તેમનો કિર્ગિત ફાડા હોજ. પેાતાની દી દષ્ટિની મહેસાણામાં કૃષ્ણલેજના નામે અદ્યતન અને આદશ કહી શકાય તેવું રેસ્ટારન્ટ ચલાવે છે. અને એ ધંધામાં ક્રમે ક્રમે સફળતા મેળવતા ગયાં. પોતાની કુનિકા અને મીનસાર સ્વભાવને કારૢ સોના સન્માનીય બની શકયા અને ગ્રાહકોને ભારે મોટા સાવ પામ્યા. સ્વી" શ્રી શાંતિબાલભાઈને ધધાક્ષેત્રે કાંઈક કરી છૂટવાનો શાખ હતા. પામાં મળેલી સફળતાનો યશ તુ અને આજે તેમણે ધંધાને ઘણાજ સંગીન જ્ઞાતિની ક પ્રસંગમાં તેમનું માર્ગદર્શન અને સહકાર હાયજ કુદરતનો કૃપા ક્યું છે. પાયા ઉપર મૂકેલ છે. શ્રી શાંતિલાલ સુંદરજી શેઠ કાર્ડિયાવાડી વ્યાપારીાત્રે સાઇસ અને શૌયતાની માગ થી જગતભરમાં માતુ ભૂખ્યા છે. તેમાંએ દેવાક ધર્માનુરાગી માનું ભાવાની આધુનિક યુગને જે સુદર ભેટ મળે તેમાં મહિના જાણીતા દાનવીર શ્રી શાંતિલાલ સુરઇ રશેઠને આગલી કરાળમાં મૂળ શકાય. પ્રાચીન શહેર તરીકે પાકેલું (સિપુર) આજનું સિડર એ એમનું મૂળ વતન, ત્રણ અંગ્રેજી સુધીના અભ્યાસ પણ તેમની બુદ્ધિ પ્રતિભાગ્યે સિદિન સાપાન કરવામાં ધારી આપી ને જ ધમની વિજય પતાને ઉચે. કાતામાં થ ભાર્ગી બન્યા ચાય વ પમાં તની સાધારણ સ્થિતિ, ગરીબાઈમાં દિવસેા વિતાવેલા એટલે સખ્ત પરિશ્રમ અને વ્રત-જપ તપથી જીવન ઘડતરમાં સતત જાતિ બતાવવી પડી હતી વ પહેલા મુંબમાં વાસતની લાઈનમાં નોકરીની શરૂઆાત કરી નિષ્ઠા અને પ્રમચુિકતાથી કામ કર્યું. જૈન ધમના વારસાગત સકારોના ન મથીજ કરાવ્યા હતા. એમી એ દિશામાં ભારે મોટી તાપ કે પ્રગતિની મીત્ર વૈવાન બની. સમય જતાં નારી કરતા તેજ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનું ચક્ર યુ. લક્ષ્મીની કૃપા થઇ અને ધંધાને માગાઢ રીતે ખીલનો પુછ્યાથી મેળવેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy