SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1089
Loading...
Download File
Download File
Page Text
________________ મનિષ ગ આામાંના એક ભાધુનિક જૈનનુ કલાવિદિન ધાર્મિક જીવન અને બીજો “ સત્ય” શિવમ્ સુંદરમ્ ' તેમનામાં નિ:સ્પાયવૃત્તિ અને નિજાનંદ ખાતર કમની ભાવના હતી. તે સાચા સુધારક, સત્યવાદી અને સાચી સંસ્કારીતાવાળા પુરૂષ હતા. સ્વ. શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા શ્રીમત સરકાર સયાજીરાવ મહારાજે જેમને “ રાજ્ય રત્ન ’ ના ઈલકાબ આવ્ય, ભારત સરકારે પદ્મી"" ની નવાજેશ કરી. દ્વારકાપીઠના શંકરાચાર્યે “ સંસ્કૃતિ સેવાભૂષણ ” નું બિરૂદ આપ્યું; તે શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતાના જન્મ અમરેલીમાં મહેતા ધનજી ધેાળાના કુટુંબમાં સંવત ૧૯૫૬ના ફાગણ વદ ૩ ના દિને થયા હતા. કુળ પર પરાથી આનુવંશિક સેવાના સકારા તેમનામાં ઉતર્યાં છે. રાજ્યની ઉદાર નીતિ અને પ્રજાના સહકારથી અમરેલીમાં સાવજનિક પુસ્તકાલય સારુ ચાલતુ હતું, તેના મ ંત્રીપદે રહી સગામાં વાંચનના વિકાસ કર્યો અને સ્વતંત્ર મહિલા પુસ્તકાલય રચ્યું; જે વડેદરા રાજ્યનું પ્રથમ સ્ત્રી પુરતકાલય હતુ' તેવીજ રીતે સન ૧૯૩૧માં દેશનુ પહેલુ સ્વતંત્ર બાળ પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું. ચની રાડ ઉપર મુંબઈ સરકાર દ્વારા ખાલભવનની સ્થાપના ચ, જેના લચ્છ વાઈસ ચેર્મેન તરીકે શ્રી પ્રતાપરાય મહેતા લાંબો વખત રહ્યા. આ પ્રવૃત્તિના ઉત્તર વિકાસસમું બાળ સ ંગ્રહાલય, ચિલ્ડ્રન્સ મ્યુશ્ચિમ' મરીમાં તેમના પિતાશ્રી ગિરધરભાઇની યાદમાં સ્થાપ્યું. વૈપાર ધંધા અર્થ નગીના ઉપોગપતિ શ્રી રામજી ભાઈ યાજ કમાણી સાથે કલકત્તામાં સ્ લેસ્લી કપનીના વહીવટ સમ પે, કમાણી ઉદ્યોગ પ્રતિષ્ઠાનની સ્થાપના અને સંચાલનમાં તેમણે ભોગ આપ્યો અને ભાગીદાર સભ્ય તરીકે દોષકાળ સેવા સ્થાપી, તે બામાં લાંબો વખત જયપુર રહેતા. ખાળ ત્યાં મીરઝા ઇસ્માઈલ સાથે સપર્ક વધતાં સરકાર દ્વારા પુસ્તકાલય સ્થપાવ્યુ, અને જયપુર સરકાર પાસે ગામડાંઓમાં પુસ્તકાર્યો. ચાપવાની યોજના મંજુર કરાવી, શ્રી રામજીભાઈ સરાજ અને બીનચ્છાની સાથે મળ પુરમાં ચેમ્બર ઓફ કોમસ તેમણે ચાવી. જયપુરનું નવુ રેલ્વે સ્ટેશન રાજસ્થાની શૈલીએજ બનવું જે એ વાત મંજૂર રખાઈ ને તેવુજ નવું સ્ટેશન બન્યુ,” * Jain Education International રાજસ્થાન ચેમ્બરના સ્થાપકો પૈકીના તેઓ એક છે. અને તેના વરિષ્ઠ વાઈસ પ્રેસીડેન્ટ તરીકે તેમણે તરસે સુધી સેવા આપી. ૧૧૧ પ્રથમ પંચવર્ષીય યોજનામાં રાજસ્થાનને ધક્ષેત્રા અન્યાય સબંધે તેમણે એક આંકડા અને ચિત્ર પ્રાશન ભરાવ્યું. શન્મના મુખ્ય મંત્રીએ ખાસ પત્ર લખી શ્રી પ્રતાપરાય મહેતાને સરકાર તરફથી ધન્યવાદ આપ્યા. રાજસ્થાનના પાટનગર તરીકે જયપુરને બદલવાની ચળવળ શરૂ થઇ ત્યારે જયપુરની પ્રજાકીય સમિતિના પ્રમુખ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા અને તેમાં સફળતા મળી, રાજસ્થાન સરકારે ગ્રામ સંગ્રહાલય સમિતિ પ્રતાપરાય મહેતા ના અધ્યક્ષપદે સ્પા” અને સગાનેર ગામમાં શ્રીમતી ઇન્દિરાગાંધી તથા નવાંડા ગામે વાઇરલાલ નહેરૂના તે સમત્વે કપાસના કરાવ્યાં. એનું સંગ્રહાલય) ખાસ રચવામાં આવ્યું છે, જેમાં હરણ, સસલાં, ખભરેલીમાં નહેરુની સ્મૃતિમાં ભાલ પ્રાણીધર (૨૦૦ પ્રાણીપર કબૂતર, ખિસકેલી, વાંધા અને વિવિધ પ્રકારનાં જીવદંત પાપટ. કબૂતર, ખિસકોલી, વાંદરા અને વિવિધ પ્રકારનાં જીવંત પ્રાણીઓ સાથે બાળકોને રમવા દેવામાં આવે છે. હવે ગાંધીજીના નામે વેતિ વિજ્ઞાન ASTRONOMICA સંગ્રામની તૈયારી થઇ રહી છે. જયપુરમાં ગુજરાતી સમાજ, શાળા અને હરારભાઇ કાકિયાડાદરાની પુસ્તકાલય સ્થાપવામાં તેમના મુખ્ય હિસ્સા છે. સરકાર દ્વારા સ્થ પાયેલી રાજસ્થાન સહકારી બેન્કના ડિરેકટર અને ઉપપ્રમુખ, રાજસ્થાન રેટ ફાઇનેન્સ ચનના ડિરેક્ટર અને રાજસ્થાન ગિત કળા એકેડેમીના પ્રથમ ચેરમેન તરીકે સરકારે તેમની વરણી કરી ડો. રાધાકૃષ્ણનના માપદે રાજસ્થાનની વિવિધ ચિત્રશૈલીનું પ્રદર્શન તેમયું ભરાવ્યું અને આ ગોરારજીભાઇ, ગવનર નિકાલ સિંગ, મહારાણી ગાયત્રીદેવી વગેરેના અધ્યક્ષપદે પ્રતિવષ ચિપ અને ચિત્રકળાનાં મોટાં મનને ભગાવ્યાં. કમાણી ઉદ્યોગની સ્થાપના અને માદિ સેવાના માપે કમાણી ઉઘોગ પ્રતિષ્ઠાને પ્રતાપરાય મહેતા આર્ટસ કોલેજ અને કમાણી સાયન્સ કોલેજ અમરેલીમાં સ્થાપ્ત છે. પ્રસગનુરૂપ પ્રદેશનો ભરવાં એ પ્રતાપરાભાઈની ખાસ વિચિતા છે. ભોગાવિક પ્રક્શન, ખાત્ર સાહિત્ય પ્રયન ચૂંટણીનાં પ્રદ્ય'ના, ઇતિહાસ સદન, યુદ્ધ અને પ્રતિમા પ્રદર્શન આંતર રાષ્ટ્રીય નાણાં પ્રદર્શન, આંતર રાષ્ટ્રીય રમકડાં પ્રદર્શન, શિલ્પ અને કણા પ્રશ્નો વગેરે તેમની આગવી પ્રનિ છે. પ્રતિાસ તેમના ખાસ વિષય છે. મીમાં વિંગિ રીબાઓનુ બેદકામ કરાવી જેનાં તામપત્ર, સીલ, પડેલીીવીસી સદી સુધીના સિક્કા અને પુરાણા બહાર બધુ મેળ છે. ઓરીએન્ટલ કૉન્ફરન્સમાં અમરેલીમાં તામ્રશાસનના હાર્યાં લેખ તેમો વાંચ્યો હતા કા વિદ્રનાથી પ્રસન્ન થઈ સર સયાજીરાવ મહારાજાએ તેમને મેાહનો ડેરા, હરપ્પા, તક્ષશીલા કાશ્મીર અને ભરાવી ખાવાઈ તે પાને અભ્યાસ કરવા મોકલ્યા હતા. ત્યાંના અભ્યાસ પછી વડેદરા સરકારને પુરાતત્વ ખાતુ સ્થાપવાની વિનંતિ સરકારે સ્વીકારી. આ ગોજીકલ ખાતુ સ્થાપ્યુ હતુ તેમના પુરાયા સિક્કાઓ અને આવરીયાનો સપ્રદ અમૂક્ય સ્થાપ્યું હતું તેમને પુરાણા સિક્કા એને અવશેષોના સંગ્રહ અમૂલ્ય અને વિશાળ છે. હાલમાં લંકા જઇ ગુજરાત અનેલકાના ઘણા સારા પુરાવા સહિતના સંબંધાતુ અન્વેષણ કરી આવ્યા છે. જે લંકા માલદ્રિપ વગેરેના ઇતિહાસની કડીઓ જોડવામાં ખૂબજ ઉપયોગી થશે એમ લાગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy