SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1087
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯, સ્મૃતિગ્રંથ ધંધાથે મુંબઈ વસવાટ કરે છે મુંબઈમાં ભાતબજારમાં ભાગ્ય- જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ગુરૂવંદન વિગેરે થમ કરણ ચંદ કાં નું સફળ સંચાલન કરી રહ્યા છે. એટલું જ નહિ પણ નિજાના હેતુ ભૂત છે અને આ બધી ક્રિયાઓ તેઓ નિયમિત જૈન બાળકોમાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધમશ્રદ્ધાના અને ધાર્મિક કરે છે. પરંતુ નિકાચિત કર્મોના ક્ષય માટે તે તપ એજ ઉપાય આચાર વિચારની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક છે એ તેઓ સારી રીતે જાણે છે. કરડે ભવમાં સંચિત કરેલું સંસ્થાઓને યથાશકિત આર્થિક મદદ કરતા રહ્યાં છે. લક્ષ્મીને કમ તપ વડે ક્ષય પામે છે. તેમનું તેમજ તેમના સુશીલ પનીનું બહુજન સમાજના હિત માટે સદુપણ કરવાની મંગળ અને કામના જીવન તપમય છે. અને થોડા વખત અગાઉ તેઓ બંનેએ તપામાં કરનાર શ્રી નાનચંદભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રેષ્ઠ એવું મહાન વરસી તપ કરેલ છે તેમના ધર્મપત્ની આ, સૌ. લાભકુંવરબહેનનું સમગ્ર જીવન ધર્મિક અને તાપમય છે. થોડા ઓલ ઈડીયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે સૌભાગ્યચંદ સમય અગાઉ તેમણે ઉપધાન જેવા મહાન તપની આરાધના કરી gk wલ ફુડ ઈન્ડસ્ટ્રીઝના ડાય- માળા પહેરેલી છે. તેમજ હરહંમેશ તેમના શુભ કાર્યોને પ્રોત્સાહિત રેકટર તરીકે; એલ્યુમીનીયમ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે, એ રી સરળતા આપે છે. અમરેલી તેમના પિયરનું ગામ છે અને એ ફાર મરચંટ એસપીએશનના પ્રેસીડેન્ટ તરીકે, ઘોઘારી જૈન મિત્ર- રીતે તેમના ધર્મનિષ્ઠ અને પામય જીવન માટે અમે સૌ ગૌરવ મંડળના સેટરી તરીકે, બોખે ગ્રેઈન ડીલર્સ એસોસીએશનના અને આનંદ અનુભવીએ છીએ. થોડા વખત પહેલો રાત્રે – સભ્ય તરીકે, એમ અનેક સંસ્થાઓ ને તેમની સેવાની સુવાસ તીની નવાઈ જાત્રા કરવાને તેમણે તથા તેમના ધર્મપત્નીએ પ્રસરેલી છે. લાભ લીધો હતો. આ ઉપરાંત પણ તેઓએ અનેક તીર્થોની યાત્રા તેમનું જીવન અત્યંત નિર્મળ, નિષ્પાપ, નિયમિત અને નિરા કરી છે અને આ રીતે તેમનું સમગ્ર જીવન ધર્મમય છે. ભીમાની છે. પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવેલી સંપત્તિને હૃદય- શ્રી. નારણદાસ હરગોવિંદદાસ વાળીયા પૂર્વક હંમેશાં સદુપયોગ કરતા રહ્યા છે. જ્ઞાતિની નોંધનીય સેવા કરી રહ્યા છે અને આ સેવાભાવનાને ઉત્તરોત્તર વિકાસ થાય તેવી સૌરાષ્ટ્રમાં મહુવા પાસે વીરભૂમિ વાધનગરમાં એક ખાનદાન ઉંડી ભાવના સેવી રહ્યાં છે. ધંધાથે ઘણું કર્યા છે. તીર્થધામોની કુટુંબમાં જન્મ લઈ, અમરેલીમાં થોડો અભ્યાસ કરી નાની ઉંમયાત્રાઓ પણ કરી છે. સાહિત્યક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રમાં મુંબઈ તરફ પ્રયાણ કર્યું. દેશમાં રાષ્ટ્રિય ચળવળ પૂરબહારમાં મોકળે મને હમેશાં મદદ કરી છે. વતનને પણ ભૂલ્યા નથી નાના ચાલતી હતી તેવા સંજોગોમાં ધંધામાં ઝંપલાવ્યું. વતનની ગરીબી મોટા ફંડફાળામાં તેમની સેવા શકિતને લાભ મળતાજ રહ્યો છે. અને અજ્ઞાનતામાં સબડતી પ્રજાને કંઇક ઉપગી બનવાની ઉમદા લાગણી સાથે ધંધામાં પ્રગતિ સાધતા ગયા. લક્ષ્મીદેવની કૃપા થઈ શ્રી નાનચંદ જુઠાભાઈ દેશી અને સંપત્તિનો સદ્ ઉપયોગ કરતાં રહ્યાં ગામ વાઘનગરમાં શૈક્ષણિક સવલતો ઉભી કરી. દુષ્કાળકે અન્ય આફતો વખતે યોગ્ય મદદ બહુ નાની ઉંમરમાં આપના વતનથી મુંબઈ ગયા અને ત્યાં મોકલીને સંના આશીર્વાદ રૂપ બન્યા રામજી મંદિર અને ધાર્મિક આપબળે, આપસૂઝે અને આત્મવિશ્વાસથી તેમના વડિલ બે ધુ શ્રી કાર્યોમાં પણ એને હિસે જરાય ઓછો નથી. પંચાયત મહિલા જીવરાજભાઈએ સ્થાપન કરેલ મેસસ જીવરાજ એન્ડ વ્રજલાલની પ્રવૃત્તિ કે સહકારી પ્રવૃત્તિ તેમના દોરી સંચાર અને માર્ગદર્શન પેઢી સંભાળી ધીકતો ધંધે જમાવ્યું અને જૈન સમાજના એક નીચે ચાલુ છે. વાડાબંધી અને કોમવાદના તેઓ કદા શત્રુ છે. છે . અગ્રણી સેવાભાવી કાર્યકર તરીકે ખ્યાતિ મેળવી, ઘમ અને સમાજ ગામની અન્ય જરૂરીયાત સેનેટરી વેસ, રાસમંડળ જેવી સંસ્કારિક સેવાના ઉત્તમ સંસ્કારો મળ્યા છે અનેક સામાજિક અને ધાર્મિક પS પ્રવૃત્તિઓમાં ઉતેજન આપતા રડ્યાં છે. પ્રસંગે પાત વતનને યાદ સંસ્થાઓને એક સાંય કાર્યકર તરીકે તેમની સેવાનો લાભ મળે કરીને માતૃભૂમિ પ્રત્યેનું રૂણ ચુકવી રહ્યાં છે. છે. અને મળતો રહે છે તે માટે અમે સૌ ગૌરવાન્વિત થઈએ છીએ તેમની નીખાલસતા, સરળતા, નમ્રતા, અને નિરાભિમાનપણું શ્રી. નાનાલાલ કાનજીભાઈ આદિ સગુણેથી તેઓ ઘણું બધું મિત્રમંડળ અને શુભેચ્છકોને ભાવનગર પાસે સિડરના વતની છે. ગુજરાતી ચાર ઘોરથ" મોટે સમુદાય ધરાવે છે. જે ઘણું આદર અને પ્રસંશાને પાત્ર છે. સુધીનેજ અભ્યાસ પણ નાની ઉંમરથી જ ધંધાકીય અનુભવ મળધન કમાવું એ સહેલું છે પણ ધનને સમાગે વાપરવું એ વાને કારણે ધંધાની સૂઝ સમજ અને દષ્ટિ મળતાં રહ્યાં. તમાકુના આ કપરા કાળમાં ભારે કઠિન છે. તેમનામાં આ બંને શક્તિઓને કારખાનામાં નોકરી કરતાં કરતાં ખંત અને એક નિષ્ઠાથી આ સુભગ સંયોગ થયો છે એ તેમના અનેકવિધ દાન કાર્યોથી સ્પષ્ટ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. અને નાના પાયા ઉપર સ્વતંત્ર રીતે જોઈ શકાય છે. શ્રાવકના એકવીસ ગુગે અને બારવ્રતોનું રીતે તમાકુનો વ્યવસાય શરૂ કર્યો. હિંમત અને સાહસ વડે તેમના જીવનમાં થયા શક્તિ પાલન થતું જોઈ શકાય છે અને એ ધંધાને ઉત્તમ વિકાસ કરતા ગયાં. હાલમાં તમાકુ મેન્યુમાટે આપણે તેમને હાર્દિક અભિનંદન આપીએ છીએ અને તેમના ફેકચરીગનું મોટા પ્રમાણમાં કામકાજ કરે છે. તમાકુ બનાવી, આવા ગુને અનુમેહના કરીએ છીએ. કેકઆકર્ષક પેકીંગ બનાવીને હોલસેલ વેચાણુનું કામ કરે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy