SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1078
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૦ શ્રી તલાદ દામાદરદાસ મુંબઇમાં દૂધના ધંધામાં સ્વબળે આગળ વધનાર અને સોની સાથે શ્દીને નાના મોઢા રફાળાઓમાં પેાતાની સેવાકિના બેંગ આપનાર શ્રી તલભાઈ પાલીતાણા પૈડી ગામના વતની છે અભ્યાસ બહુ લાંમા નહી, પણ્ અજબ નિશ્ચયશકિત અને લેકના દુઃખા પેાતાના કરી તેનું નિવારણ કરવા અથાગ પરિશ્રમ કરનાર લેકહિતના કામમાં કળવણીના પ્રશ્નોમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં સદા તત્પર રહેનાર શ્રી નવમ્મદભાઈ સુપ્રદાનમાં માનનારા છે. જૈન સમાજમાં તેઓની એક મુક સેવક તરીકેની સુંદર છાપ છે. સંસ્કાર અધનાની ખાસ કરીને વિદ્યા ઋતે ાવણીના ક્ષેત્રે આરા એવા રસ કર્યો છે જે ખરેખર અનુદનીય છે. માનવ કલ્યાણુ અને સામાજીક સેવાના ઉત્કૃષ્ટ કાર્યાં કરતા રહી સમાજને તેમનો સેવાએ અહર્નિશ મળતી રહે તેવી પ્રાથના છે. મુંબઈની કરામત પીઠલમાં ડૉ. સાંગાણી સા. ને સામે ચાી બોલાવીને . દેશ કારનું દાન કર્યું. વેપારી વાખાનામાં પાલીતાણા જૈન સેવા સમાજ દવાખાનામાં અને તળાજામાં તેમનુ સારૂ એવું દાન અપાયું છે. પરદેશ જનારા ગરીબ વિધાર્થીઓને સ્કોલરશીપ અને અન્ય મદદ તેમના તરફથી મળતી રહે છે. વતન ઘેટી ગામમાં નાની એવી ધમશાળામાં સાર એવું દાન બાપુ છે. ધાર્મિક અને કેળવણી વિષયક પ્રાિમાં અનુ સારૂં એવું દાન જ મેષારી સમાજમાં જુના કેટલાંક રિવાનને તીલાંશી ભાષ વામાં તેમની શક્તિના કાળા પડ્યા છે. વિધવા બહેનોને તોડ ગરીબ કુડાને અનાજ કપડાં નાના માઠા પ્રસ`ગાળે મુબઈનાંધી મેરી રકમ એકઠી કરવામાં એક કમિટિના સભ્ય તરીકે તેમની મુક સેવા વાદમાં હો છે. શ્રી તલકચંદ જગજીવનદાસ પારેખ પોતાના મેાસાળ મેટા ખુંટવાડાની છાયામાં ઉછરેલા શ્રી તલકચંદ જગજીવનદાસ પારેખ મૂળ રહીશ એારડાના છે દીકરા છ વરસના થયા ન થયા ત્યાંજ પતિનું છત્ર છુટવાઇ જતાં; નિસ્સહાય બનેલાં ઝમકુબહેન, ભાઇને આશરે આવી રહ્યાં. શ્રી છગનલાલ લવજી ગાંધીએ બહેનની અને ભાગેજના ઉછેરની જવાબદારી ઉપાડી લીધી. પણ બાળક તલકચંદના નસીબે માતાના આછાપાતળા લાડકાંડનું સુખ પણ લખાયું નહોતું; તેમ પુત્રને મેટા થઈ સુખી અને પ્રતિષ્ટિત બનેલા જોવાના સતેષ માના ભાગ્યમાં નહેતા. માતાના સુકા અને શીળા હાથનુ રખાપુ બાળક તલકચંદે દસ વરસની ઉમરે ગુમાવ્યુ. મહુવા બાળાશ્રમમાં રહી છે ગુજરાતીને અભ્યાસ જેમ તેમ પૂરા કરીને નાકરી માટે મુબઈ જઇ, અગિયાર વરસના ડાર તવાર દિન પહેાંગવાની કામગીરોથી નિગીની શરૂઆત કરી. Jain Education International ભારતીય અસ્મિતા કરોર વને પ્રતિકુળ એવા સખત પરિશ્રમ ભાગતી એ નકરી પછી શુંદરબજારમાં અને ત્યારબાદ એક કિલયરીંગ એજન્ટને ત્યાં નોકરી કરીને યુવાવસ્થાએ પહેોંચેલા તલકચંદભાઇએ સ્વતંત્ર રીતે પગભર થવાનો નિય કર્યો. અભ્યાસ ઓછા હતા પણ કામ કરવાની ધગશ અને મહેનત કરવાની તત્પરતા મૂડી હતી, એટલે શ્રી તલકચંદભાઇએ કિંલ્પરીંગ એન્ટના વ્યાસાયના પ્રારંભ કર્યો પ્રમાર્થિક નીતિ અને કાર્ય નિષ્ઠાથી ચાહકોને વિશ્વાસ જીતવામાં સફળતા મેળવ નાર શ્રી. તલકચંદભાઈ એ પેાતાના વ્યવસાયને સારી રીતે વિકસાવી યુદ્ધ કરવા સાથે, વ્યાપાર વિસ્તારના હેતુથી લોખંડના વેપાર પ શરૂ કર્યાં અને સફળતા પ્રાપ્ત કરી. ધનને અભાવે તે અનુભવેલી મુશ્કેલીઓને હંમેશાં સ્મરણમાં રાખીને શ્રી તલકચદભાઇએ, વ્યાપારમાં પ્રાપ્ત થએલ ધનતે મેાકળે મને વહેવા દીધુ છે. મહુવા બાળાશ્રમના સહાયક પેટ્રન બનવા ઉપરાંત પાલીતાણા, તળાને અમરેલીનાં ગુરુકુળ તથા અન્ય શિક્ષ‚ અત્યા ભાને તેમણે વિવિધ પ્રકારે સહાય કરી છે, ધર્મનિ પનીની પ્રેબુાથી માયન દેરાસરની પ્રતિષ્ઠામાં ધ તલકચંદભાઈએ ચાલીસ હજાર રૂપિયાની રકમ આર્પી છે. મેાસાળના વડલા પીપળાને યાદ રાખી, મેાટા ખુંટવડામાં પ્રભુતિયહની અનિયાય આવશ્યકતા પૂરી પાડીને-અને તેના બળન સાથે સદગત માતા ઝમકુબાનુ નામ સંકલિંત કરીને શ્રી તલકચંદભાઇ એ મેાસાળનું ઋણ અદા કર્યું છે. શ્રી તલક બાઈના પુત્રો શ્રી નવનીતલાલ તથા શ્રી બાય ચંદ્ર પિતાને શરૂ કરેલા વ્યાપાર ને વિકસાવી રહ્યા છે. અને તેના કાર્યભાર સંભાળ લઈ તેમો શ્રી તારભાઈને કાર્ય નિવૃત્તિ આપી છે. શ્રી. નસકગ્ય દભાઈ તથા તેમના પુત્ર પરિવાર ને અમે સ્વાસ્થ્યપુસ્ત ચિરાયુ હીએ છીએ. શ્રી દલીચંદ નરસીદાસ મહેતા શ્રી. હીદભાઈ મા સાવરકુંડલાના વતની છે. પશુ ડૅલ્લા ચાલીશ વષઁથી મુંબઇને પેાતાનું વતન બનાવ્યુ` છે. ખીજી અ’ગ્રેજી સુધીનોજ ગામ પણ ખાધ્યાત્મિક સકારોએ તેમના જીવનનું નર નાના રીતેજ કર્યું છે. ઉષ્ણ વિચાય અને ભાદાનુ જતન કરવાની સતત જાતિએ જ તેમને મુંબઈમાં સારી પ્રતિષ્ઠા અપાવી છે. નાની ઉંમરમાં જ કૌટુંબિક જવાબદારી પેાતાને શીરે આવી પડતા રૂા. ૨૨ના પગારથી નેાકરી સ્વીકારી. નિા પ્રમાણિકતા અને ન્યાય પરાળુતાના સરકારએ તેમને બધામાં સફળતા અપાવી. ધંધામાં ક્રમે ક્રમે આગળ વધતા ગયાં છેલ્લા પર વર્ષથી મુળજી જેઠા માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો બધામાં એક ખ્યાતનામ વ્યનિ તરીકે નગીના બન્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy