SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1061
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૩ બોટાદ તાલુકાની સમસ્ત પ્રજા આજે સારો લઈ રહી છે. આરોગ્ય શ્રી ગોરધનભાઈ હરિભાઈ કેબ્રેકટર કેન્દ્રમાં તબીબી સેવાને ચાજ સામાન્ય છે. ટી. બી. ના પેશન્ટો માટે મફત દવાની સારવારની યોજના આરોગ્ય કેન્દ્રમાં છે. સૌરાષ્ટ્રમાં રાજુલામાં એક ખાનદાન કુટુંબમાં તેમને જન્મ થયો. માતાનું નામ રામબાઈ અને પિતાનું નામ હરિભાઈ. શરૂઆત આજે દરરોજ બસે જેટલા દર્દીઓ આ ડીસ્પેન્સરીના લાભ નું જીવન ધણી મુશ્કેલીઓથી ભરેલું હતું. પણ મુશ્કેલી સામે ઝૂકી લઈ રહ્યા છે. આ આરોગ્ય કેન્દ્રને વિકસાવવાની દ્રસ્ટીઓની ન પડવાની સુદઢ ઈચ્છા શકિતએ અને ભારે આવરણો સામે પણ ભાવના છે. ટક્કર ઝીલવાની તેમની હિંમતે ધંધામાં સફળતા અપાવી મુંબઈમાં પણ આ ટ્રસ્ટ તરફથી લાયન્સ કલબ ઓફ અંધેરી- ઘણા સમય પહેલા મુંબઈમાં આગમન થયું. કેન્દ્ર કટ લાઈનમાં વસાણી ડાયાગ્નાસ્ટીક સેન્ટર શરૂ થયું છે. આ ડાયાજીનોટીક સેન્ટર તેમની કારકીદિને પ્રારંભ થયે તેમની ખંત, પ્રમાણિકતા, સેવા માં મુંબઈના જુદા જુદા વિષયોના તબીબી ક્ષેત્રે નિષ્ણાત ડોકટરો અને સનીષ્ઠા ભર્યા કામે તેમને અનેક વ્યાપારી પેઢીઓના સમ્પર્કમાં બહુજ ઓછી ફીમાં સેવા આપી રહ્યા છે. રૂ. ૪૦, ૦૦/- અંધેરી આણ્યા મુશ્કેલીઓ સહન કરતા ગયા અને તેમાંથી માર્ગ કાઢીને લાયન્સ કલબમાં આપ્યા. આગળ વધતા ગયાં. તેમની સચ્ચાઈ, આયોજન અને દીર્ધદષ્ટિએ તેમને સારી એવી યારી આપી રાજુલા લુહાર બેટિંગમાં તેમણે સારૂ શ્રી ગુલાબચંદ ગેપાળદાસ સિરાજ એવું દાન આપ્યું છે. રાજુલા અને મુંબઈની ઘણી સામાજિક સં સ્થાઓને સેવાની ભાવનાથી અને નાની મોટી દરેક બાબતમાં ઝીણ શ્રી ગુલાબચંદભાઈને જન્મ એડનમાં ૧૯૧૧મા થયે હતો. વટ પૂર્વકની એકસાઈ વડે આર્થિક હુંફ અને બળ આપ્યા છે. છતાં માંગરોળમાં શિક્ષણ લઈને તેઓ ૧૯૨૮માં મેટ્રીક થયા ૧૯ સમાજ સેવાના સંસ્કારો અને ઉચ્ચ વિચારોએ સમાજમાં તેમનું ૩૦ માં એડનમાં તેમણે પણ પિતાની સાથે ધંધો શરૂ કર્યો. છેલ્લા લગભગ ૧૩૦ વર્ષથી એડનમાં તેમને વ્યાપાર-ધંધા ચાલી રહ્યો સ્થાન સારૂ એવું ઉભું થયું છે. છે. ૧૯૪રમાં દુશ્મનોએ ડુબાડયા પણ જીવતદાન પામીને બાર શ્રી ચતુરભાઈ અમીચંદ દોશી દિવસ સુધી લાગલગાટ અરબી સમુદ્રના કિનારે ચાલ્યા પછી, તેરમા દિવસે એડન સરકારે બેલાઓની ભાળ મેળવીને ખોરાક અને જેમનું લક્ષ દ્રવ્ય નહિ પણ ધર્મ રહ્યો છે. વ્યવહાર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમને પહોંચાડીને બચાવ્યા. ધર્મમાં ખૂબજ નીયામતતા જાળવનાર શ્રી ચતુરભાઈ મૂળ ભાવ નગર જિલ્લાના તળાજાના ટીમાણા ગામના વતની છે. એડનમાં પણ તેમની પેઢી ઘણી આગળ પડતી અને વિશ્વાસનિય છે. શ્રી ગુલાબભાઈનું કુટુંબ છેલ્લી ત્રણ પેઢીથી ત્યાંજ છે નાની વયમાં ધંધાર્થે મુંબઈ ગયા અને દૂધની દલાલીના તેમના પિતાશ્રીને જન્મ પણ ત્યાંજ. તેમને ખુદને જન્મ પણ ત્યાં ધંધામાં શ્રી ગણેશ માંડ્યા એક પછી એક પ્રગતિના સોપાન ચડતા અને તેમના પુત્ર અનિલકાંત પણ ત્યાંજ જમ્યા છે. તેમણે ૧૯૪૯ ગયાં આજે દૂધની દલાલીના ધંધામાં પાયધૂની ઉપર તેમની પેઢી માં સૌરાષ્ટ્રમાં અને ૧૯૫૪માં મુંબઈમાં ધંધો શરૂ કર્યો. આજે ખૂબજ જાણીતી બનેલી છે. આપબળે શુન્યમાંથી સર્જન કરી બે તેમની પેઢી ભારતમાં એક અગ્રણી નિકાસકાર અને ઉદ્યોગપતિ પૈસા કમાયા છે. ગણાય છે. સિરાજ સન્સના નામે ઓળખાતી એક, અને વાડીલાલ પ્રા. લિ. સાથે ભાગીદારીમાં શરૂ કરેલ “સિરાજ વાડીલાલ એન્ટર કાબેલ અને વ્યવહાર કુશળ આ અગ્રણી વ્યાપારીએ પિતાના પ્રાઈઝ” ની પેઢીઓ તેમની છે. ધંધાને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પોતાના કુટુમ્બને પણ ઉકળે સાબે પુત્રોને ઉચ્ચકેળવણી આપી પરદેશ મોકલ્યા. મોટાપુત્ર શ્રી સભ્ય મેનેજીગ કમીટી એલ ઈડીયા એકસપટ ચેમ્બર, જયંતભાઈએ ડોકટરી લાઈનમાં આગળ વધી ખૂબજ નામના ટ્રાફીક રીવીઝન કમીટી વેસ્ટર્ન ઈન્ડીયા શીપસ, એસોસીએશન, મેળવી છે. અને સાથે સાથે જીવનના ઉચ્ચત્તમ આદર્શોનું પણ ઈડીયન કાઉન્સિલ ઓફ ફરેઈન ટ્રેડના સભ્ય તરીકે તથા બરાબર જતન કરતાં રહ્યાં છે. અતિપિપ્રેમી અને વતન પરત્વેની ટ્રસ્ટી શ્રી ભારત સરસ્વતી મંદિર સંસદ; શારદાગ્રામ, માંગરોળ, મમતાવાળા છે. પ્રમુખ શ્રી સોરઠ વિકાસ મંડળ, મુંબઈ. સભ્ય મેનેજીંગ કમિટિ શ્રી બ્રહદ ભારતીય સમાજ, મુંબઈ. શ્રી વિજય મિત્ર મંડળ શ્રી આ કુટુંબમાં સ્વભાવિક ઉદારતાને ગુ હોવાથી નાનામોટા સેરઠ ક્ષય નિવારણ સમિતિ ટ્રસ્ટી શિશુમંગલ જુનાગઢ, વગેરે સંસ્થા સામાજિક ફળાઓમાં ઉભા રહી સમાજ પ્રત્યેની ફરજ બજાવતા ઓ સાથે સંકળાયેલા છે અને મેનેજીંગ કમિટિના સભ્ય તરીકે, પ્રભુ રહ્યાં છે. ખ તરીકે, ટ્રસ્ટી તરીકે, આમ એક યા બીજી રીતે તેઓ પિતાની સેવા આપી રહ્યા છે. એડનમાં વિવિધ સંસ્થાઓને અને અહીં પણ વતન ટીમાણામાં પણ તેમનું સારૂ એવું દાન છે. તળાજા શારદાગ્રામ પ્રાથમીક સારવાર કેન્દ્ર, માંગરોળ, ટી. બી. હોસ્પીટલ બેડિંગમાં અને બીજી જૈન સ સ્થાઓમાં તેમની દેણગીએ તેમના કેશોદ વગેરે સંચાઓને તેમણે સારી એવી સહાય કરી છે. કુટુંબને યકલગી ચડાવી છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy