SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1049
Loading...
Download File
Download File
Page Text
________________ શાહસોદાગર શ્રેષ્ઠીવર્યો દાનવીરો. શ્રી અભેચંદભાઈ ગાંધી શ્રી તપોવન બ્રહ્મચર્યાશ્રમ (ટ્રસ્ટી) શ્રીમદ્દ ભાગવત ગીતા પાઠશાળા (પ્રમુખ-વર્ધકગ્રુ૫) શ્રીમદ્ ભાગવત સપ્તાહ મંડળ (ઉ. પ્રમુખ) અભેચ દભાઈ ગાંધીની ઝળકતી વ્યાપારી કારકિર્દિથી અંજા. ખાસ ઉલ્લેખપાત્ર છે. નારને થાય કે તેઓ કમમાં કમ કોમર્સના ડબલ ગ્રેજ્યુએટ તો હશેજ પણ ના, કોલેજના પ્રથમ સત્રને અભ્યાસ ન નોંધીએ તો સામાજીક સંસ્થાઓ જેવીકે ગુજરાતી કેળવણી મંડળ, માનવ તેઓએ માત્ર મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. પણ સોળ વર્ષે લગ્ન છે એ તો ય સેવાસંગ, ગુજરાતી કલબ, સોરઠ વિકાસ મંડળના વિકાસને કર્યા પછી, ત્રણ વર્ષ અભ્યાસ રહ્યો. તે હકીકત તેમના જ્ઞાનની ૧૧ વતી સંવર્ધનમાં તેમનો નોંધપાત્ર ફાળો છે. પ્રબળ પીપાસા પ્રગટ કરી જાય છે. એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે વ્યાપારી મંડળમાં તેઓ ૧૯૩૫થી ભણતર પછીનું જીવન. ગણતર પ્રારંભાયું. પાંચ અગત્યના સ્થાને શોભાવતા જેમાં ધી બોમ્બે કરીયાણું કલર કેમી કસ મરચન્ટસ એસોસીએશન (ઉપપ્રમુખ), સ્પાઈસીસ એક્સ્પર્ટ વર્ષ માં વ્યાપારી પીઢતામાં પાવરધા થઈ, ૧૯૪૧ થી કુટુંબની સ્વતંત્ર પેઢીને પ્રારંભ કર્યો. ક્રમે “ ગાંધી એન્ડ સન્સ” નામના પ્રમોશન કાઉન્સેલ (વાઈસ ચેરમેન) જેવા અગત્યના વ્યાપાર મેળવતી ચાલીને આજે નવ શાખાન બહેને પરિવાર ધરાવે છે. જુથોનો સમાવેશ થાય છે. ઉદ્યોગના વિકાસ અર્થે અમેરીકા, જાપાન જેવા દેશોની મુલાકાત તે લેવી પડે. પણ ૧૯૫૬માં અભેચંદભાઈ ભલે રાજકીય સંસ્થાઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા ભારત સરકારનાં કરીયાણું વ્યાપારના પ્રતિનિધિ તરીકે યુરોપનેય હેય. પણ તેમનું બહુવિધ વ્યકિતવ સમાજની ધાર્મિક, સામાજીક, આ પ્રવાસ ને તેજ ક્રમે ૧૯૬૦, ૬૨, ૬પમાં પ્રતિનિધિ મંડળમાં શેક્ષણિક તથા સર્વોદયલક્ષી સંસ્કાર ને સંસ્કૃતિની સંસ્થાઓમાં જ દુનિયાના વિવિધ દેશોની પરિક્રમા તેમણે કરી છે. રમખાણ રહેતું હોય છે. વિશ્વના આંતર રાષ્ટ્રિય પાપારના ઝઘડાનાં શાન્તીમય સમા ધાન અર્થે અમેરીકા-જીત “આબટ્રેશન” એસોસીએશને ભારતના રાષ્ટ્રિય આગેવાનોના ગાઢ પરિચયો છતાં, અભેચંદભાઈને સીધો ને સતત સંપર્ક હોય તો તે ઉત સંસ્થાઓના સંતે, પ્રતિનિધિમાં તેમનો સમાવેશ કરેલ છે. તે તેમના વ્યકિતત્વની ઘણી બધી વિશેષતાઓ છતી કરી જાય છે. વિદ્વાનો ને સેવકને જ, શાસ્ત્ર છ પાંડુરંગજી અથવલે, શ્રી ડાંગરે મહારાજ આદિના નિકટવતી સહવાસને તેઓ નીજનું ગૌરવ લેખે વતન-ઉનાની શાળા, હસ્પટલ; છાત્રાલય વગેરે ભાગ્યે જ છે પૂ. પાંડુર ગજી શાસ્ત્રીની સાધના શિબિરમાં, આત્મીયતાથી તથા કોઇ સાર્વજનિક સંસ્થા એવી હશે કે જે તેમના આશિર્વાદ નહી સને ચાતુય પૂર્વક વાતો કરતા જેમણે સાંભળ્યા છે કે, તેમની પામી હોય ઉનાની–અહીંની અનેક સંસ્થાની પ્રારંભની પ્રગતિમાં ધર્મ અને તત્વજ્ઞાન પ્રત્યેની આતમનિકાને કયારેય નહિ ભૂલી શકે. તેમના દાનને હિસ્સો હમેશાં નોંધપાત્ર રહ્યો છે. જ્યારે વિકાસના સ્વાભાવિક રીતે જ, અભેચંદભાઈના સાર્વજનિક સંસ્થાઓ પ્રત્યેક સોપાને તેમની દોરવણી દક્ષતાભરી નીવડી છે. સાથેના જોડાણો ખૂબ ધનિષ્ટતા ભર્યા રહ્યા છે. ૧૯૫૭માં તેમના કુટુંબે કરેલ મોટા દાનના પ્રકાશમાં ગુજરાતના રાજ્યપાલ કાનમવર આદિના સાનિધ્યમાં ઉજવાએલ સમારંભ જેનાર, ધાર્મિક સંસ્થાઓમાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકલ ટ્રસ્ટ (રસ્ટી, તેમની વ્યવસ્થાને નવીભાવનાની સૌરભને કયારેય વિસરી શકશે નહિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy