SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કૃતિમંચ ૧૦૪૩ ડોકટર ભાભાના અનુગામી તરીકે અણુશકિત પંચના અધ્યક્ષપદને સલાહકાર સમિતિ, રાષ્ટ્રીય નિયોજન પંચ અને ન્યુ દિલ્હીની તેમણે ઉચિત રીતે સંભાળ્યું. એમને એમના કાર્યમાં જ રસ હ વસાનિક ને ઓદ્યોગિક સંશોધન સંસ્થાની કારોબારી સમિતિના ને કાર્ય દોરી જાય તેમ જતા આવી કાયપરાયણતાના પરિણામેજ તથા શિક્ષણમડળની કેન્દ્રિય સલાહકાર સમિતિના સભ્ય હતા. એમની દોરવણી અને માર્ગદર્શન નીચે ત્રિવેન્દ્રમ ખાતે થુંબા રોકેટ સ્ટેશન અને અમદાવાદમાં પ્રાયોગીક સેટેલાઇટ સ્ટેશન સ્થપાયાં આમ ડોકટર વિક્રમભાઈ કિતના એક અનંત સ્રોતસમાન છે તારાપુર અણુવિજળી મથક અને રાજસ્થાન તેમજ મદ્રાસનાં હતા. વૈજ્ઞાનિક નેતાગીરી પૂરી પાડતા વૈજ્ઞાનિક હતા વિજ્ઞાન પ્રતિ આણુવિજળી મથકે કામ કરતાં થઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં અણુ એમને ઉંડી લગન અને પ્રતિભા હતાં. વળી આ મૃદુભાવી ને વિજળી મથક સ્થાપવાની પણ એમની ગણવી હતીજ ડોકટર વિઠમ હસમુખ વેજ્ઞાનિક સાથીદારોને શ્રેષ્ઠ સહકાર મેળવવાની કુનેહ ભાઈએ એમના વિખ્યાત પુરોગામી ડોકટર હોમી ભાભાની અણુ ધરાવતા. એમનું જીવન ભારતની યુવાન પેઢીનું ભાથુ છે. સંશોધન ને તેના વિશિષ્ટ ઉપયોગ અંગેની વિદ્યાની ઉચ્ચ પ્રણાલિકાઓ જાળવી રાખી છે, એટલું જ નહિ પણ છે. ભાભાએ વિજ્ઞાન ને ટેકનોલોજી ઉપરાંત ડોકટર વિક્રમભાઈ નૃત્ય ને શાસ્ત્રીય નાખેલા ઉંડા પાયા ઉપર એમણે સુંદર ઈમારત ઉભી કરી છે સંગીત પ્રત્યે ઉંડી દિલચસ્પ દાખવતા ઈસ્વીસન ૧૯૪૨માં એમના અJરાતિ વિધાએ સંપૂર્ણ વિકાસ સાથે છે એટલું જ નહિ પણ સહધર્મચારિણી બનેલાં શ્રીમતી મૃણાલિની બહેન સ્વામીનામનની ડોકટર વિક્રમભાઈની રાહબરી નીચે ભારતે અવકાશ યુગમાં પત્ર નૃત્યઉપાસનામાં એમને સંપૂર્ણ સહકાર હતો હિન્દુ ધર્મને પ્રાચીન પદાર્પણ કર્યું છે. બચાવ માટે પણ અણુશક્તિ સંભાર એક સંસ્કૃતિએ વિશ્વના ગૂઢ રહસ્ય ઉકેલવા ભારે મથામણ કરી છે કરવો હોય તો તે કક્ષા સુધી પણ ભારત આજે પહોંચી ચૂકયું અને ગણિત વિજ્ઞાન તેમજ અન્ય વિજ્ઞાનના પાયા નાખ્યા છે એમ છે. ભારતને આ સ્થિતિમાં લાવી મૂકવામાં ડોકટર વિક્રમભાઈને ડોકટર વિક્રમભાઈ માનતા. ફાળો અતિ મહત્વનું છે. અવકાશ પ્રવૃત્તિ માટે એક દશ વર્ષને કાર્યક્રમ પણ તેમણે કેન્દ્ર સરકારને ધડી આપે છે. ડાકટર વિક્રમભાઈ ક્રીડાજગત સાથે પણ એટલા જ સંકળાયેલા હતા. ભારતીય ક્રિકેટ કલબ, વેલીંગ્ટન પેટર્સ કલબ ને અમદાવાદ જીમખાનાના એ સભ્ય હતા. ઇસ્વીસન ૧૯૭૦માં વિયેનામાં આંતર રાષ્ટ્રીય આશક્તિ મંડળીની પરિષદમાં ડોકટર વિમભાઈને અધ્યક્ષ તરીકે ચૂંટી જીવનમાં એ ખૂબ જ સાદાઈથી વરેલા હતા. નાનામાં નાનું કાઢવામાં આવ્યા હતા. ઈસ્વીસન ૧૯૭૧માં વિયેનામાં અણુશક્તિના અકિતના કામ કરવામાં પણ એ નાનમ માનતા નહિ, ઝભ્ભો લે ને શાતિમય ઉપયોગ થી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ એ ઉપપ્રમુખ બગલથેલી લઈને પણ ઘૂમવા નીકળી પડતા. કાર્યકરો પ્રતિ ખૂબજ હતા. આંતર રાષ્ટ્રીય યુ વોશ' ના પણ એ સભ્ય હતા. ભારતીય માનવતા ને સહૃદયતા દાખવતા. યુગાશ’ સમિતિ, ખ્રિસંધ વિજ્ઞાન સલાહકાર સમિતિ, અને વિસાનિક મંડળીમાંની આંતરરા,ીય સમિતિની સૂર્યજનિત ભૌતિકશાસ્ત્ર એમના વિચારો ઉન્નત હતા. મોટી મોટી કાર્યસિદ્ધિઓ હાંસલ (સેલર ટેરેરટ્રીઅલ ફિઝિકસ) પરના આંતરદશય કમીશનના પણ કરવા એ સ્ફટિક જોમ ધરાવતા ને એ પાર પાડવા અધીરા બની સભ્ય હતા. જતા અર્વાચીન ને ભારતીયને શ્રેષ્ઠ સમન્વય એમણે સાથે હતો. વૈજ્ઞાનિક હોવા છતાં કલારસિક હતા. રૂઢીચુસ્ત નહિ પણ પ્રેરણાદાયી ડોકટર વિક્રમભાઈ વિજ્ઞાન ને જ્ઞાનની સાર્વજનિકતા પ્રત્યે કાર્યવાહક હતા. પોતાના વિજ્ઞાનના અખૂટ જ્ઞાનભંડારને સામાન્ય ઉંડી શ્રદ્ધા ધરાવતા હતા. એ માટે રાષ્ટ્રસંઘ દ્વારા પણ એમણે પ્રજાજન સુધી પહોંચાડનાર એ ભારતના પનોતા પુત્ર હતા. શ્રી સગવડ ઉભી કરી છે. યુવાન માનસમાં વિજ્ઞાન પ્રતિ રસ ઉત્પન્ન વિક્રમભાઈ સમયકારી નેતા હતા સંસ્કૃતિ અને વિજ્ઞાન, અણુ થાય તે માટે ડોકટર વિક્રમભાઈએ બાલકે માટે અમદાવાદ સમૂહ ને નૃત્ય, અવકાશ ને ખેલકૂદ, વ્યવસ્થા શાસ્ત્ર ને બ્રહ્મ કિરાનાં વિજ્ઞાન કેન્દ્ર સ્થાપ્યું છે. આંધ્ર કિનારે શ્રી હરિક્ષેત્ર અવકાશ કેન્દ્ર વિવિધ ક્ષેત્રનાં ચરમબિન્દુઓ વચ્ચે એમ કરોળિયાની ખેત ને ચાલુ કરવાના નિર્ણયથી એમણે ભારતને ઉપગ્રહ યુગમાં આણી માતાની મમતાથી તંતુ સાંધ્યા છે. એમનું કાર્ય અમર છે. એમની મૂકયું છે. ભારતમાં ફ્રેન્ચ ‘સેનેટોર સાઉન્ડીંગ’ રોકેટના ઉત્પાદન તાલીમ ને પ્રેરણા અમર છે ને એજ એમનું ચિરંજીવ મારક છે. માટે પણ તેમણે કાર્યસૂચિ પ્રચાર કરી હતી. ભારતીય રેકેટના સજન ને વિકાસ માટે તેમજ અન્ય વૈજ્ઞાનિક સાધન સામગ્રી માટે ભારતના સરસેનાપતિ અવકાશ વિજ્ઞાન ને પ્રેદ્યોગિક કેન્દ્ર ઉભું કરવાનું પણ વિચારી રહ્યા હતા. જનરલ માણેકશા એટલે તેમ હોરમસજી દુરામજી જમશેદજી માણેકરા. એક સેનાનીને પિવાક અને ચાંદી લશ્કરી ટોપી સાથે ડોકટર વિકમભાઈ ઈંગ્લેન્ડની કેબ્રીજ તત્વજ્ઞાન મંડળના ભરાવદાર મુછ જનરલ માણેકશાની પ્રતિમાને કઈ ઓર ઉઠાવ ફેલ હતા. “ઈન્સ્ટીટયુટ ઓફ એડવાન્ડ સ્ટડીઝ', બેંગલોરની આપે છે. એમને જન્મ તારીખ ૧ એપ્રિલ ૧૯૧૪, જ-મસ્યાન ભારતીય વિજ્ઞાન અકાદમી અને ન્યુ દિલ્હીની ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાના સભ્ય હતા. કેન્દ્રિય પ્રધાન મંડળની વૈજ્ઞાનિક (વધુ માટે પાના નં. ૧૦૬૧ ઉપર જેવું ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy