________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
553
(૨) દ્વિતીય અભિષેક: અભિષેક દ્રવ્યઃ દહીં શ્લોક : ધન ધનવંતાધાર નૅપીવરમુqનમ્ |
संदधातु दधिश्रेष्ठ, देवस्नात्रे सतां सुखम् ॥२॥ મંત્ર : ૩% ç શ્રી મદ્રવીરાય સતિપ્રાર્થે ધના રિસંવામિ સ્વાહા || પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલીને દહીંનો અભિષેક કરાવવો.
(૩) તૃતીય અભિષેક: અભિષેક દ્રવ્યઃ ઘી શ્લોક : સ્નેદેષ મુરથમણે પવિત્ર સર્વતાપદK I
__ घृतं माणिभद्रस्नात्रे, भूयादमृतमञ्जसः ॥३॥ મંત્ર: ૩% $ શ્રીમણિભદ્રવીરાય સંમતિપ્રન્ચર્થે વૃતન સિંઘામિ સ્વાહ ! પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલી ઘીનો અભિષેક કરાવવો.
(૪) ચતુર્થ અભિષેક : અભિષેક દ્રવ્ય : શેરડીનો રસ કે સાકર. શ્લોક : સfધર સર્વરોમદત સર્વનનમ્ |
क्षौद्रान्क्षुद्रोपद्रवान्हन्तु देवाभिसिंचनम् ॥४॥ મંત્રઃ ૩% દર્દ શ્રીમદ્રવીરાસતિપ્રાન્ચર્થે સુરસેન મિસિંગ સ્વીથી II પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર વડે અભિષેક કરાવવો.
(૫) પંચમ અભિષેક: અભિષેક દ્રવ્ય : જલ (અબોટ જલ લેવું) તથા સર્વોષધિ. શ્લોક : સર્વોષધિયે નીર, વિરે સાળસંયુતમ્ |
माणिभद्राभिषेकेऽस्मिन्नुपयुक्तं श्रियेस्तु वः ।।५।। મંત્ર : ૩% ફ્રીં શ્રીમrfrદ્રવીરાય સંમતિ પ્રાર્થે સર્વાધિના મન્નિવાખિ સ્વાદ | પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર વડે સર્વોષધિમિશ્રિત જલથી અભિષેક કરાવવો.
હવે અહીંથી માર્જન (વિલેપન) વિધિ શરૂ થાય છે. માર્જન સંપૂર્ણ પ્રતીક (મૂર્તિ અથવા યંત્ર જે હોય તે) ઉપર સમગ્ર રીતે કરાવવાનું છે.
(૬) છઠ્ઠું માર્જન (વિલેપન): માર્જન દ્રવ્ય : જટામાસી ચૂર્ણ. શ્લોક : સુધેિ રોકાશમન, સૌભાગ્ય પુરમ્ |
इह प्रशस्तमस्यास्तु मार्जनं हन्तु दुष्कृतम् ॥६॥ મંત્ર: ૩$ શ્રી કવીરાય સતિપ્રાચર્થે ટામાસીયૂન સંર્નનું ર િવીહીં || પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલીને જટામાસી ચૂર્ણનું સંપૂર્ણ મૂર્તિ પર વિલેપન કરાવવું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org