SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 228 તપાગચ્છાધિષ્ઠાયક - સમુદ્રમાં ભરતીઓટનું કારણ આ સમુદ્રમાં એક સો યોજનાના વિસ્તારવાળા ચારે દિશામાં થઈ ૭૮૮૪ લઘુ પાતાળ કલશો છે. તે બધામાં || ભાગમાં વાયુ, " ભાગમાં વાયુ + પાણી, અને V, ભાગમાં પાણી રહેલું છે. સમુદ્રમાં ભરતી-ઓટનું કારણ પાતાળ-કલશોમાં રહેલા વાયુનો બે વખત થતો ક્ષોભ છે. (વર્તમાન માન્યતા પ્રમાણે ચંદ્ર દ્વારા ભરતી-ઓટથી આ માન્યતા જુદી પડે છે.) - લવણ સમુદ્ર સિવાયના બાકીના સમુદ્રોનું પાણી સ્થિર હોવાથી તેમાં ભરતી-ઓટ થતાં નથી. -લવણ સમુદ્રની અંદર પદઅંતરદ્વીપોટ વેલંધર પર્વતો, એક ગીતમ દ્વીપ, ૧૨ ચંદ્રઢીપો, ૧૨ સૂર્યદ્વીપો છે... અગાઉ કહ્યું તેમ તિથ્યલોકની મધ્યમાં જંબૂદ્વીપ છે તે એક લાખ યોજનાના વિસ્તારવાળો થાળી આકારે ગોળાકારે છે. તેની અંદર સાત ક્ષેત્રો અને છ મોટા પર્વતો છે, મધ્ય ભાગમાં મહાવિદેહક્ષેત્ર ૩૩૬૮૪ – / યોજન લાંબું છે અને તેનાય મધ્ય ભાગમાં એક લાખ યોજના ઊંચાઈવાળો મેરુ પર્વત છે. જંબૂદ્વીપના લાખ જોજનના ૧૯૦ ભાગ કરેલા છે. એક ભાગ પર જોજન ૬ કલાનો થાય છે. તે માપે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આવેલાં છે ... દરેક ક્ષેત્રની વચ્ચે પર્વતો આવેલા છે તેથી તે દરેક ક્ષેત્રના ઉત્તર-દક્ષિણે બે ભાગ થયેલા છે. (જુઓ ચિત્ર) મહાવિદેહ ક્ષેત્રની બંને તરફ ઉત્તર-દક્ષિણમાં પર્વત-ક્ષેત્રનો ક્રમ વારાફરતી હોય છે જેમ કે : ઉત્તર તરફ દક્ષિણ તરફ નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્ર મહાહિમવંત પર્વત હિમવંત ક્ષેત્ર લઘુ હિમવત પર્વત ભરત ક્ષેત્ર નીલવંત પર્વત રમ્યક ક્ષેત્ર રૂકમી પર્વત હિરણ્યવંત ક્ષેત્ર શિખરી પર્વત ઐરાવત ક્ષેત્ર . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy