________________
(અનેક વૈરાગી, ત્યાગી, તપસ્વી મહાત્માઓના પદાર્પણથી પાવન થયેલ શ્રી રાજનગરની ધર્મભૂમિએ શ્રી ધર્મ-ભક્તિ છે. મૂ. પૂ. સંઘ દ્વારા નવનિર્મિત જિનાલયે સૌ પ્રથમવાર ૧ત્મા તીર્થપતિ શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિષ્ઠપ્રસંગ ગ્રંથપ્રેરક, વાત્સલ્યમૂર્તિ ૫.પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં ઉરના ઉમંગ અને હર્ષોલ્લાસ સહ અભૂતપૂર્વ ઐતિહાસિક શાસનપ્રભાવનાપૂર્વક સાદર સંપન્ન થયેલ છે. વિ. સ. ૨૦૫૬, ચૈત્ર સુદ-૧૩, રવિવાર રાજગાર્ડન ટાવર પાલડી, અમદાવાદ-૭. પૂ.મુ.શ્રી શીલરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધર્મભક્તિ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ-પાલડી-અમદાવાદના સૌજન્યથી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org