SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ] [ જેને પ્રતિભાદર્શન [ (૮) કાપરડાજી મહાતીર્થમાં સામુહિક શ્રી નવપદ, વિજયશ્રેયાંસપ્રભસૂરિશ્વરજી મ. બન્યા. ઓળી (૧૯) અમદાવાદથી તારંગા તીર્થનો ભવ્ય (૯) સંગમનેર (મહારાષ્ટ્ર) શ્રી કુંથુનાથ ભ. છ'રીપાલક સંઘ આયોજક-ચીમનલાલ પ્રતિષ્ઠા મહોત્સવ નાથાલાલ રાંધેજાવાળા—(મનુભાઈ(૧૦) ભોયણી તીર્થે સામુદાયિક ચૈત્રી ઓળી, મંજુલાબેન) આરાધના (૨૦)વાસંદા-ગુજરાત અંજનશલાકા મહોત્સવ (૧૧) દાદા પાર્શ્વનાથ બેડા–રાજસ્થાન–સામુદાયિક,(૨૧) ઉદવાડા-(વાપી) ભવ્ય અંજનશલાકા ચૈત્રી ઓળી આરાધના | મહોત્સવ (૧૨) શ્રી શંખેશ્વર તીર્થ- સામુદાયિક ચૈત્રી ઓળી કેસરીચંદ મોતીજીએ પોતાની દીકરી અનુષ્ઠાન ઉદવાડામાં આપેલ--એને માટે સ્વદ્રવ્યથી હાઈવે રોડ (૧૩) અમદાવાદથી શંખેશ્વરનો ભવ્ય છ'રી પાલિત પર આરસ પાષાણનું ભવ્ય મંદિર બાંધી--સ્વપ્નમાં યાત્રા સંઘ આયોજક શ્રી અરવિંદ પનાલાલ,આવેલું આકૃતિ પ્રમાણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શેઠ-અમદાવાદ–રોજ ચાંદીની વાટકીભ.ની મૂર્તિની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. આજે તેઓના આદિની યાત્રિકોને પ્રભાવના--બધા યાત્રિકોને સુપુત્રો અશોકભાઈ-સુરેશભાઈ ઠાઠમાઠથી વર્ષગાંઠ પીરસીને પછી જ સંઘવી જમવા બેસે. ઉજવે છે. (૧૪) બેડા (રાજસ્થાન)માં ઉપધાનતપ (૨૨) વાધલધરા શ્રી સંભવનાથ પ્રતિષ્ઠા મહોત્સવચાલુ ઉપધાનમાં ઉપધાનતપ આયોજકના | નૂતન ઉપાશ્રય ઉદ્ઘાટન સગાભાઈએ કાઉસગ્ગ કરતા કરતા દેહ છોડ્યો (૨૩) વાસરડા-ભવ્ય દીક્ષા મહોત્સવ-દીક્ષાના દ્વારા છતાં શોક ન પાળતા ઉપધાન ચાલુ રાખ્યા. વાસરડામાં મુમુક્ષુ નવિનકુમારે ઉઘાડ્યા બાદ (૧૫) પાટણ પાસે ધારણોજ પ્રતિષ્ઠા દર બે વર્ષે એ કુટુંબમાંથી દીક્ષા ચાલુ જ છે. મુમુક્ષુ નવિન બન્યા મુનિરાજશ્રી (૧૬) કલોલમાં નવનિર્મિત જિનાલયમાં પ્રતિષ્ઠા-- યુગચન્દ્રવિજયજી પ્રતિષ્ઠાનો ચઢાવો લેનાર ભાઈએ પ્રતિષ્ઠા 1(૨૪) સમદડી (રાજસ્થાન) ભવદીક્ષા મહોત્સવ પૂર્વે બેન્કમાં જઈ રકમ લાવીને સંઘમાં જમા તથા નાકોડાનો છ'રી પાલિત સંઘ દીક્ષિત કરાવી પછી પ્રતિષ્ઠા કરાવી. થયેલ મુકનચંદજી--મુનિરાજશ્રી મુક્તિભદ્ર (૧૭) અમદાવાદ–શાંતિનગર–ભવ્ય ઉપધાન. વિજયજીએ વર્ધમાન તપની ૧OO ઓળી પૂર્ણ મહોત્સવ આયોજક શા. ચિમનલાલ કરી ઇતિહાસ સર્જ્યો. નાથાલાલ-રાંધેજાવાળા (૨૫) સમસી અમદાવાદ શહેરની ભવ્ય ચૈત્ય(૧૮) રાંધનપુરમાં મુમુક્ષુ શ્રીકાંત ચન્દ્રકાંતનો ભવ્ય પરિપાટી–પૂ. આચાર્યદેવે એ ચૈત્યપરિપાટીમાં દીક્ષા મહોત્સવ વર્ષીદાન માટે ત્યાંના નવાબે મૃત્યુની પૂર્વ તૈયારી રૂપે પૂર્ણ ??? માત્ર પોતાના ધર્મગુરુને બેસાડવા માટેની ભગવાનના દર્શન કર્યા. મોટર (કાર) આપી અને પોતે વરઘોડામાં , હાજરી આપી. જે પછીથી આચાર્યશ્રી (૨૬) રાંધેજા (મુક્તિનગર)માં ઉપધાનતપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy