________________
શાહ ના પણ શાહ – ગૃશાહ (વિક્રમની ચૌદમી સદી)
પૂ. મુનિ શ્રી હર્ષશીલ વિજયજી મ.
જયવંતા જિનશાસનમાં અનેક પુણ્યપુરુષો પોતાને પ્રાપ્ત થયેલ શક્તિ-સંપતિનો સન્માર્ગે સદુપયોગ કરી શાસનની આન-શાન વધારવામાં નિમિત્ત બન્યા છે. પૂર્વના એ પુણ્ય પુરુષોની નામાવલિ અંતર સમક્ષ આવે અને દિલમાં અનેરા સ્પંદનો ઉભરાઈ ઉઠે છે.. ! શાસન માટે સર્વસ્વનું સમર્પણ કરવામાં મહામાત્ય વસ્તુપાલ - તેજપાલ - દેદાશાહ - પેથડશાહ ઝાંઝણશાહ - ભામાશાહ - ખેમાશાહી માંડીને જગડૂશાહ સુધીના મહાપૂરુષોએ ક્યારેય પાછું વાળીને જોયું નથી ... !
આવા દાનવીરો પૈકીના એક પુણ્યપુરુષ જેમનું નામ અદ્યાપધિ જન-જનની જીભે ગવાયા કરે છે - તેવા શાહોના પણ ‘શાહ’ એવા ૪ ખેડૂા.. ને આપણે આજે યાદ કરીએ !
“શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત.. ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ...'' આ કહેવત લાગે છે... જે ભૂમિ ગડુશાહ જેવા નરરત્નો... ની ખાણ હોય .... એમના માટે જ રચાણી લાગે છે.. !
ઈતિહાસ કહે છે ... દુકાળો તો ઘણા પડ્યા ... પણ... વિ.સં. ૧૩૧૩ - ૧૩૧૪ - ૧૩૧૫ ના એ ત્રણ ત્રણ વર્ષનો યંકર દુકાળ અત્યાર સુધી પણ · લોકોના મુખે મેં ગવાયા કરે છે એની પાછળનું એક રહસ્ય છે. દુકાળના દિવસો તો એ ભયંકર હતા ... પણ એ સમયને ભદ્રંકર કરી દેનાર જગતૂશાહ નું એ સમયે અસ્તિત્વ હતું .. ! કે જે ભાગ્યશાળીએ એકલપંડે. એ ભયંકર દુકાળને હટાવી દીધો !
જો એ સમયે જગડૂશાહનું અસ્તિત્વ ન હોત તો ! અરે એ કલ્પના કરતા પણ ધ્રુજી જવાય છે .. !
એ સમયે - એ મહાભાગ્યશાળીએ - ૧૧૨ દાનશાળાઓ ખુલ્લી મૂકી દીધેલી ... ! એ દાનશાળાઓમાં દાન ખાન - પાન ની સરિતાઓ સતત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિરત વહેતી જ રહેતી...!
9
કચ્છની ધીંગી ધરાના - પનોતા એ રત્નનું સંપૂર્ણ જીવન - કવન આલેખવા બેસીએ તો પૃષ્ઠોના પૃષ્ઠો ભરાઈ જાય... તો પણ આપણે એમની ઓળખ ક્યાંથી કરાવી શકવાના !
એમના જીવનના નાનકડા પણ એકાદ પ્રેરણાદાયક પ્રસંગનું સ્મરણ કરીને એમની જે વિરાટ પ્રતિભા હતી ... એના યત્કિંચિત અંશનો પણ ખ્યાલ આવી શકે !
ભદ્રેશ્વરની દાનશાળામાં · સ્વયં જગડૂશાહ દાન આપવામાં પ્રવૃત્ત રહેતા ! તેમની દાન આપવાની રીત પણ અનોખી હતી ... ! પોતાની અને યાચકની વચ્ચે આડો પડદો થઈ જતો ! જેથી આવનાર યાચકને જરા પણ સંકોચ ન અનુભવાય. ન થાય ... !
કેવી ઉદારતા એ પુણ્યાત્માની હશે ? કહેવાય છે કે દુકાળમાં જગડૂશાહે ૮૬ કરોડ થી પણ અધિક મણ અનાજનું દાન કર્યું ! ધન્ય છે એ દાનવીર પુણ્યાત્માને !
જેવા જગડૂશાહ ધર્મનિષ્ઠ હતા એવા જ એમના પત્ની પણ ધર્મચુસ્ત હતા ... !
એક વખત દુર દેશાવરથી કોઈ વ્યાપારી જહાજ ભરીને મીણની ઈંટો ભદ્રેશવરના બંદરે લઈ આવેલો કોણ જાણે - શું - થયું - કે - જગડૂશાહ ને જોતા વેત જ બધી ઈંટો ગમી ગઈ ! ઉચિત મૂલ્ય આપી આખું જહાજ ખરીદી લીધું ! દરે પત્નીને ખબર પડે છે
સ્વામિનાથ ! આપણાથી ખીણનો વ્યાપાર થાય .. ! પાપનો ધંધો પણાથી શ થાય છે?
Jain Education International
જગડૂશાહે એ સમયે પત્નીના આગ્રહથી
એ મીણની ઈંટોમાં તો નક્કર સુવર્ણ ભરેલું હતું.
ભાગ્યશાલી હોય ... એને બધામાં લાભ જ થાય .... ! અને જ્યારે જગડૂને અબર પડી... ત્યારે એ સુવર્ણની ઈંટો દ્વારા સત્કાર્યોની સરવાણી એવી વહાવી કે આજ સુધી લોકો એમને યાદ કરે છે.
મહારાજા વિશળ દેવની લાજ રાખી અને પાટણની દુષ્કાળદશા અટકાવી ધન્ય છે એમની દાનવીરતાને !
મીણની ઈંટોને એક તરફ રાખી દીધી... ! પણ કોને ખબર હતી કે
For Private & Personal Use Only
www.jainelibrary.org