________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૮૭
* સ્વાધ્યાય એકે કર્યો ને કંઠસ્થ બીજાને થયું. સાધ્વીજીએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો જ્યારે
વજસ્વામીને કંઠસ્થ થયું. સાળાની મશ્કરી કોને ભારી પડી? અયોધ્યાના વજબાહ લગ્નના બીજા જ દિવસે સાળાની મશ્કરીથી સંયમી થયા. અણગારને વહોરાવી કોણે શું બાંધ્યું? શ્રાવસ્તી નગરીમાં રેવતી શ્રાવિકાએ મુનિ સિંહ અણગારને
શુદ્ધ બીજોરાં પાક વહોરાવી તીર્થંકર નામકર્મ બાંધ્યું. * બનેવીએ સાળાને મોક્ષ અપાવ્યો. રાણીની આંખના આંસુ જોઈ રાજા શંકાશીલ થયા ને બંધક
મુનિને મરણાંત કષ્ટ કરતાં એ મોક્ષે સિધાવ્યા. ગુરુ વિરાધક, ચેલાઓ આરાધક : ૫00 મુનિને રાજાએ પીલી નાખ્યા. એ બધા ઉચ્ચભાવે તરી
ગયા પણ અંધકસૂરિએ રાજા, મંત્રી સાથે વેર બાંધ્યું માટે ડૂબી ગયા. * દ્રવ્યથી નહિ ભાવથી પુણ્ય બાંધ્યું : પ્રભુને પારણાનો લાભ આપવા વિનંતિ કરી પણ છેલ્લે ભાવથી
જ જીરણ શેઠે પુણ્ય બાંધ્યું. * શબ્દ એક બોલે અગ્નિ બીજે પ્રગટે : દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવા બાળમુનિએ ગુરુને
૩-૪ વખત વિનંતિ કરી, તેથી એ ગુરુ ક્રોધી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org