________________
wood
事
તસ્મૈ શ્રી ગુરવે નમ:
mom
महोपाध्याय पूज्यपाद श्री यशोविजयजी गणी.
ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, ગુજરાતનાં મહાન જયોતિર્ધર, સરસ્વતી-લબ્ધપ્રસાદ, સિદ્ધકવિ,ષટ્કર્શનનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છન્દ, તત્વજ્ઞાન, કથા, આચારોપદેશ, અધ્યાત્મ, યોગ આદિ વિભિન્નવિષયો ઉપર સંખ્યાબંધ ગ્રન્થો રચનાર, અદ્ભુત વ્યક્તિત્વશાલી. પૂજયપાદ પ્રાતઃસ્મરણીય મહોપાધ્યાય ૧૦૦૮ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ (પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. ના કલાસંગ્રહમાંથી સાભાર)
નવકારાદિ કરોડો મંત્રજાપના આરાધક સાધ્વીરના પૂ. શ્રી પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. શેઠ દીવાળીબહેન દેવચંદ તળશીભાઇ -જેતપુર, મહેતા હરકું વરબહેન હરગોવિંદદાસ - અમરેલી, વોરા માનકુંવરબેન તલકચંદ - કલકત્તા, Jain Edit Internatio.મહેતા વસંતબેન રમણિકલાલ - મુંબઇ, મહેતા ચંપાબેન પ્રભુદાસ -રાજકોટ, દોશી વિજયાબેન પૂનમચંદ – ઉના તરફથી,
www.brary.org