________________
પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવદ્ શ્રી હેમચંદ્રસૂરિ નમઃ
છે કમ્ |
9 આપ્યાર પ્રક્રિયા શ્યાયઃ આ વિભાગમાં આખ્યાત પ્રક્રિયાનું નિરૂપણ કરવાનું છે. મહત્ત – ક્રિયાપદ સામાન્ય વ્યવહારમાં લાચાન - ક્રિયાપદ તરીકે ઓળખાય છે વ્યાકરણ અભ્યાસની ભાષામાં તેના મૂળ રૂપને “ધાતુતરીકે ઓળખાવાય છે. જેમકે “નમવું એ નમવાની ક્રિયા દર્શાવતું પદ છે. તેને સંસ્કૃતમાં “ર” ધાતુ (ગણઃ ૧ – પરમૈપદ) કહેવાય છે.
સંસ્કૃત વ્યાકરણમાં કુલ ૧૦ કાળ અને ૧૦ (નવ) ગણ આવે છે. દશે (નવું) ગણની મળીને કુલ ૨૦૦૦ જેટલી પાતુ તથા અન્ય (હુ વગેરે) ધાતુ મળીને રર૦૦ ધાતુને સમાવેશ થયો છે. જેમાંથી આ પ્રકરણમાં માત્ર સ્વાદ્રિ (મૂ વગેરે ધાતુના – પહેલા મણ) નું અધ્યયન આવે છે,
પ્રત્યેક ધાતુને કર્તરી – કર્મણી – અનન્ત - ચડત, યલબત વગેરે પ્રક્રિયા અનુસાર ભિન્નભિન્ન રૂપો તૈયાર થઈ શકે જેમાંથી આ ત્રીજા સમગ્ર વિભાગમાં માત્ર કર્તરી પ્રક્રિયામાં જ દ ગણના રૂપને લાગના સૂત્રો પ્રક્રિયાકારે ગુંથેલ છે.
ગણ – સ્વારિ, રિ-હારિ, વિવાર, સ્વાઢિ, સુરારિ, ધારિ, તનારિ, ચા, યુરારિ (કલિકાલ સર્વજ્ઞ ભગવંતે ગણ-નવ લખ્યા છે. જેમાં ગણ ર-૩ સાથે છે. વ્યવહારમા “દશગણુ” શબ્દ વધુ પ્રચલિત છે. પ્રક્ષિામાં પણ ઇંચ ધાતુને અલગ ભાગ છે માટે દશ ગણ રૂપેજ આ ગ્રન્થમાં નિરૂપણ કર્યું છે.)
કાળ - વર્તમાન, સપ્તમી વિધ્યર્થ, પંચમી (આજ્ઞાર્થ), હ્યસ્તની, અદ્યતની પરોક્ષા, આશિર્વાદ, સ્તની, ભવિષ્યક્તિ, ક્રિયાતિપત્તિ.
સંક્ષેપમાં કહીએ તો આ પ્રકરણમાં ગાય ગણના પરૌપદી - આતમને પદી તથા ઉભયપદી – ધાતુઓના રૂપોને ૧૦ કાળની કર્તરી પ્રક્રિયામાં શીખવાના છે.
,
B;'કt-iT
ની આ
વાત છે,
આ
Brer..
કરી છે
સરકાર
TET
MIHIR
,
STEFLEIFET
'S
'
in
E!
Instit/Ethis
is vમ., M., , Birf 18
ન- i
i
-n: 1:/w: hari ચર. કf iાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org