________________
અભિનવ લઘુ પ્રક્રિયા
સર્વારિ-સર્વનામ-સર્વા, વિશ્વ, ૩૧, ૩મયટુ, ૩, બચતર, ફુતર, વેતર, વત, વૈ, તું, નેમ – આ સર્વનામો કઈપણ અર્થમાં સર્વનામ તરીકે વપરાય છે
સમ અને સિમ શબ્દ સર્વ અર્થમાં હોય તે સર્વનામ સમજવા ( અન્ય અર્થને સૂચવે ત્યારે સર્વનામ ન થાય પૂર્વ-૧ર કાવર લઇ, અત્તર અપર–મધર. આ શબ્દો વ્યવસ્થા અર્થમાં સર્વનામ ગણાય છે
સર્વે જ્ઞાતિ કે ધન અર્થમાં સર્વનામ નથી પિતા ને અમાં સર્વનામ છે.
રૂતરત્ શબ્દ બહિગ અને કાયે, છુપાવવા અર્થમાં સર્વનામ છે
त्यद् तद् यद् अदम् इदम् एतद् एक द्वि युष्मद મવતુ-વિમ્ સર્વનામો છે. | સર્વથી વિમ્ સુધીના સર્વનામે સંજ્ઞા ભિન્ન (વસ્તુ કે વ્યકિતના નામ સિવાય તથા બેલાયેલા શબ્દના અનુકરણ રૂપે ન હોય તો) અર્થમા સર્વાહ સમજવા. સર્વનામના રૂપ ત્રણે લિંગમાં ચાલે છે (પુલિંગ રૂપે કહેવાય છે, જુએ સૂત્ર ૧૪ વગેરે) સર્વાઢિ ગણ:(૧) સર્વ -બધું (સર્વાષિયસેવનનેતિ સર્વાઢિઃ) સંજ્ઞા અથ લઈએ તે એકનું જ ગ્રહણ થાય. માટે તે સર્વાનિ કહેવાય વળી સર્વાઢિમાં યાત્રિ શબ્દ વ્યવસ્થા વાચક છે માટે શ્રેન (બધું ) શબને સર્વાદિ ન કહેવાય ૨) વિવું બધું—પણ જગત અર્થમાં સવદિ નહી, (૩) ૩મ. બે-નિત્ય દ્રિવ – (પ્રશ્ન) – કિ.વ માં - સ્માતુ વગેરે પ્રાપ્ય જ નથી તે સર્વાદિમાં ગ્રહણ કેમ કર્યું. સર્વાઃ સર્વા: ૨/૨/૧૧૯ થી સર્વ વિભક્તિ થાય તે માટે (૪) ૩મયદ્ર –જેડી યુગલ - (નિત્ય એ.વ. બ વ.) ૨ અનુબંધ સ્ત્રી લિંગમાં (૨/૪/૨૦ થી) પ્રત્યય કરવા માટે છે ટ ફ છે –ઉમથી –સ્ત્રીલિગમાં થાય.
( શકા) સમય –દ્ધિત્વ –વિશિષ્ટ બે ને વાચક છે. તે પછી એકવચન બહુવચન કઈ રીતે થાય ? (સમાધાન) સમય શબ્દ બે અવયવ વાળા સમુદાયનો બેધક છે. દ્રિત વિશિષ્ટ માત્રને નહીં. તેથી એક સમુદાય માટે એકવચન, અનેક સમુદાય માટે બહુવચન થાય અને કિવચન માટે મહાપુએ ઉપયોગ કર્યો નથી માટે ન થાય. (૫) અન્ય – અન્ય બીજુ (૬) કન્યતર :- બે માંથી એક હતર પ્રત્યયાન્તમાં
ન્યતર આવી જ જશે તે અલગ ગ્રહણ કેમ ? - તમ પ્રત્યયાત અન્વતમ્ સવોદિ નથી માટે અલગ ગ્રહણ કર્યું. (૭) રૂતર બીજ અધમ અર્થમાં સર્વાદિ નથી. (૮) કતર :- (૯) તમ્ આ બન્ને પ્રત્યયે જેને અને છે. તેવા શબ્દો (૭ ૩/૫૨/૫૫) મા પ્રત્યે યત, તત, વિમ્ તથા ૩૨૧ શબ્દોને લાગે છે. (શંકા) –આ બન્ને પ્રમેયો સ્વાર્થિક છે તેથી *પ્રકૃત્તિ દ્વારા સિદ્ધ છતાં પૃથક્ ઉપાદાન શા માટે ? સર્વાદિના અન્ય સ્વાથિ કે પ્રત્યય ગ્રહણ કરવા માટે પૃથ ગ્રહણ કર્યા. (૧૦) ૨ અન્ય, બીજુ (૧૧ સ્વત–સમુચ્ચય | (સંકા) ત્વત્ ના રૂપ તિર્થવૃત્ જેવા છે છતાં સર્વાદિમાં ગ્રહણ કેમ ?
-જે સૃદિમાં ગ્રહણ ન કરે તે – પ્રત્યયથી સ્ત્ર થઈ અનિષ્ટ પ્રવેગ થાય છે માટે. (૧૨) નેમ અધુ (૧૩) સત સમસ્ત (સમાન અર્થમાં નહીં ) (૧૪) રિમ-સિમા–(સિમાડો અર્થ નહીં) રામસિાની - (૧/૪/૭ સવઃ લાગતું નથી) ૧/૪/૬
ટા લાગે છે. (૧૫) પૂર્વ (૧૬) ઘર-બીજી (૧૭) અવર-પશ્ચિમ (૧૮) વક્ષિણ (૧૮) અવર (૨૦) પર – બીજી (૨૧) અપર-નીચે ૧૫થી૨૧ દિશા-દેશકાળ વાંચી વ્યવસ્થા અર્થમાં સર્વાદિ છે અન્ય અર્થમા નહીં.
સર્વાદિ : (૧) હેમશબ્દાનું શાશન સુધા ભા ૧-y ૧૭૩-૧૭૪ (૨) મધ્યવૃત્તિ અવગૂરી ભા ૧, પૃ. ૫૪૦-૪૨ ખાસ જોવા
ન્યાય : પ્રતિઘળે વાર્થિવ પ્રત્યકાન્તાનામપિ પ્રહામ્ પૃ. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org