________________
ચૈત્યવંદનમાળા
૭૬
કૃષ્ણાદિક ભક્ત ઘણાએ, જેહની સેવા સારે, એવા પરમેસર વિભુ, સેવતા સુખ ભારે૩
(૧૧) સચ્છીલ સંતર્જિત તારકારિ, સ્વરૂપ સંનિત સંવરારિ, કન્દર્પ માતંગ વિભેદ ભારી,
નમામિ નિત્યં જિન નેમિનાથં......... શંખાંકિ તાંધી વરનીલ કાંતિ, સ્વકીય વાણ્યા કૃત લોકશાંતિ, દેવાદિદેવ વિહિતાક્ષ દાંતિ,
નમામિ નિત્ય જિન નેમિનાથં ર... મુક્તિ પ્રિયા કંઠ વિતાનહાર, યશ: સદારામ સુસાર સારં, સંલબ્ધ સંસાર જલેશ પાર,
નમામિ નિત્ય જિન નેમિનાથ... ૩...
(૧૨)
કમલ સમ સુગંધી, શ્વાસ નિઃશ્વાસ જેને, વિમલ સ્ફટિક જેને, દહ ના સ્વેદ ભીને, અમારી ભમરી રૂપે, પાદપ વિલીના, ત્રિભુવન જન વંદે, સ્વામીને ભાવભીના .... રૂધિર ધવલ જાણે, દુધની ધાર જેવું, મન મહીં નહીં હોય, રાગ એમાં શું કહેવું, શરીર મનથી ટાળ્યાં, આધિ વ્યાધિ ઉપાધિ, સ્થિર કરી મન સાધ્યાં, શુદ્ધતા ને સમાધિ૨. કુસુમ શર વિજેતા, બાળથી બ્રહ્મચારી, પરમપદ વર્યા છે, કર્મના મર્મ બાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org