________________
ચૈત્યવંદનમાળા
N. B. આ ચૈત્યવંદન નવું લાગે છે કેમકે હીરવિજયનું નામ છે
પણ પ્રાસ મળતાં નથી, કેઈક રચના અસંબદ્ધ લાગે છે ભગવંત સાથે પ૩૬ મોક્ષે ગયા છે. આમાં સહસ છે.
બાવીશમાં શ્રી નેમિનાથ, નિત્ય ઉઠી વંદ, સમુદ્રવિજય સુત ભાનુ સમ, ભવિજન સુખ કે ......... સઘન શ્યામ ઘુતિ દેહની, દશ ધનુષ શરીર, અમિત કાંતિ યાદવ ઘણી ભાંજે ભવ દવ તીર ૨... રાજીમતી રમણ તજીએ, બ્રહ્મચર્ય ધરે ધીર, અવિચલ સુખમાં વિલસતા, ભુપે નમે ધરી શીર....૩
» નમે વિશવનાથાય, જન્મતે બ્રહ્મચારિણે, કર્મવલ્લી વનચ્છેદ, નેમયેરિષ્ટ નેમ...૧... અનંત પરમાનંદ, પૂર્ણધામ વ્યવસ્થિત, ભવંત ભવતા સાક્ષી, પશ્યતીહ જિનેખિલ ૨” તુવંતસ્તાવક બિંબ, અન્યથા કથમીશં, પ્રમોદાતિશયચિત્તે, જાયતે ભુવનાતિગ...૩
સમુદ્રવિજય શિવા તણે, અંગજ ઘન સરીખે, જદુકુલ અંબર દિનમણું, રાજુલ વર નીરખે...૧ વરસ એક સહસ આય માન, દશ ધનુષ એ પર, શૌરિપુરી શંખ લંછને, નેમિ નમી મન હરખ૨સહસાવન કેવલ લહી, ગિરનારે નિરવાણ, કહે કવિયણ પદ પદ્યને, આપ પંચમ ના ...૩...
નાયક ત્રિભુવન નાથજી, શ્રી નેમિ જિન સાર, પ્રભુપદ પ્રેમે પૂજીએ, ગીરૂઓ ગઢ ગિરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org