________________
ચૈત્યવંદનમાળા
૬૫
તે દુઃખ છેદતિ દેવાધિદેવા,
જે જન્મ શરણું – શાતિના...૪ ચારિત્ર હીને નર જન્મ મળે, સમ્યક્ત્વરત્ન પરિપાલયંતિ, તે જીવ સિયંતિ દેવાધિદેવા,
જે જન્મ શરણં વં શાંતિનાથં........ મૃદુ વાકય હને કઠિનસ્ય ચિત્તે, પરજીવ નિંદ મનસાય બંધે, તે બંધ છેદતિ દેવાધિદેવા,
જે જન્મ શરણં વં શાંતિનાથં...૬ પર દ્રવ્ય ચોરી પરદાર સેવા, હિંસાની કાંક્ષાનિ અનિવૃત્તિ બંધ, તે બંધ છેદતિ દેવાધિદેવા,
જે જન્મ શરણું – શાંતિનાથં... ૭... પુત્રાણિ મિત્રાણિ કલત્રાણિ બંધ, બહુ બંધ મળે ઈહ જીવબંધ, તે બંધ છેદતિ દેવાધિદેવા,
તે જન્મ શરણું – શાંતિનાથ...૮... પડતિ જપતિ નિયં, શાંતિનાથાદિ શુદ્ધ, સ્તવન મદનરાયા, પાપ તાપાપહાર, શિવસુખ નિધિ પિત, સર્વ સત્તાનુકંપ,
કૃત મુનિ ગુણભદ્ર, ભદ્ર કાયે નિત્યં ૯. શ્રી નેમિનાથ ભગવંતના ત્યવંદને
(૧)
બાલ બ્રહ્મચારી નેમનાથ, સમુદ્રવિજય વિસ્તાર, શિવાદેવીને લાડલે, રાજુલ વર ભરતાર....૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org