________________
૨૦
રત્યવંદનમાળા
આદિ વીર તિમ નેમજી, વાસુપૂજ્ય એ ચાર, તે છાંડી સવિ જિનવરા, સમેત શિવ વિચાર....૩... સમેતશિખર ફરશી કરી, સિધ્યા સાધુ અનેક, ઈમ જાણુ ભવિ ફરસશે, જે હોશે સુવિવેક...૪. સમેતશિખર ગીરિ ભેટવા, મુજ મનમાંહે કેડ, માનવભવ પુન્ય લહી, વંદુ બે કર જેડ.......
કલશ તપગચ્છમાં લીજે, વિજય ધર્મસૂરિ જે, તીરથ સમરીજે, પંચ એ ભાવથી જે, દર્શન શુદ્ધ દીએ, દાસના દુઃખ હરીજે, રત્નવિજય નમીજે, પાર ભવને લીજે, શાશ્વતા અશાશ્વતા તીર્થના ચિત્યવંદને
પ્રહ ઉઠીને પ્રણમીએ, મનમાં ધરી આણંદ ત્રિભુનમાંહી શાશ્વત, જિનધર બિંબ જિણુંદ ઉર્ધ્વ લેકે દેહરા, કા ચારાશી લાખ, સહસ સત્તાણું જાણીયે, ઉપર ત્રેવીસ લાખ.૨ ઉર્ધ્વ લોક જિનબિંબ છે, એક સો બાવન કોડ, ચેરાણું લાખ ચુંમાલીશ સહસ, સાતમેં આઠ વલી જેડ...૩ અધે લેકમાં દેહરા, સાત ક્રોડ બહોતેર લાખ, ભવનપતિમાં જાણીયે, જીવાભિગમ સાખ૪ અધ લેક જિનવર નમું, તેરસે કેડિ વલી જોય, નેવ્યાસી કેડિ સાઠ લાખ, સ્થાપના જિન હોય...૫ તિછ લોકે દેહરાં, બત્રીશમેં જોય, ઓગણસાઠ ઉપર કહ્યા, સમકિતી માને સેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org