________________
૩૨
મૈત્યવંદનમાળા [૯] તપ પદ નું ચૈત્યવંદન કમ્મદુમૂલણકુંજરમ્સ, નમો નમે તિવ્રતભરન્સ, અણગલ દ્વાણ નિબન્ધણસ, દુસઝાયઠાણસ પસાહણમ્સ,૧ ત્રિકાલિકપણે કર્મ કષાય ટાલે,
નિકાચતપણે બાંધિયા તેહ બાલે, કહ્યું તેહ તપ બાહા અંતર દુભે,
ક્ષમાયુક્ત નિહેતુ દુર્ભાન છેદે...૨ હે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ,
અવાંછિકપણે કર્મ આવરણ શુદ્ધિ, તપે તેહ તપ જે મહાનંદ હેતે,
હોય સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે...૩ ઈશા નવપદ ધ્યાન ને જેહ ધ્યાવે,
સદાનંદ ચિપતા તેહ પાવે, વલી જ્ઞાનવિમલાદિ ગુણરત્નધામા,
નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના...૪ ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નર ભવ પાવે,
જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે,
સવિ દુરિત શમાવે, વિશવ જયકાર પાવે...૫
[૧૦] અરિહંત પદ નું ચિત્યવંદન જય જય શ્રી અરિહંત ભાનુ, ભવિ કમલ વિકાશી,
કાલેક અરૂપી રૂપી સમસ્ત વસ્તુ પ્રકાશીલ સમુદ્દઘાત શુભ કેવલે, ક્ષય કૃત મલ રાશી, શુક્લ અમર શુચિ પાદસે, ભ વર અવિનાશીર અંતરંગ રિપુગણ હણુએ, એ અપ્પા અરિહંત, તસુ પદ પંકજમેં રહે, હરિ ધરમ નિત સંત...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org