________________
ચૈત્યવંદનમાળા
મંત્રાદિ અડ અષ્ટાધ, પામે અડ બુદ્ધ ખેદાદિક અડ દોષ છેદ, પડિકમણે શુદ્ધ...૧... અષાદિક આઠ ગુણ ધરે, અડ મદ તજીએ, યમ નિયમાદિક આઠ જેગ, ગુણ સંપદ ભજીએ... ૨. આઠમ દિન આરાધીઓ, ધાતકી પુષ્કર અદ્ધ, ક્ષમાવજય જિન વિચરતા, પ્રાતિહાર્યા સમૃદ્ધ...૩....
એકાદશીના ચૈત્યવંદન મૌન એકાદશી
[૧] નેમિ જિનેસર ગુણની, બ્રહ્મચારી શિરદાર, સહસ પુરુષશું આદરી, દીક્ષા જિનવર સાર...૧ પંચાવનમેં દિન કહ્યું, નિરૂપમ કેવલ નાણ,
ભવિક જીવ પડિબેધવા, વિચરે મહિયલ જાણ...૨... વિહાર કરતા આવિયાએ, બાવીશમાં જિનરાય, દ્વારિકા નગરી સમોસર્યા, સમવસરણ તિહાં થાય. ૩.... બાર પરપદા તિહાં મલી, ભાખે જિનવર ધર્મ, સર્વ પર્વતિથિ સાચવે, જિમ પામે શિવ શર્મ .... તવ પૂછે હરિ નેમને, દાખો દિન મુજ એક, છેડે ધર્મ કર્યા થકી, શુભ ફલ પામું અનેક...૫ નેમ કહે કેશવ સુણે, વરસ દિવસમાં જોય, માગશર સુદ એકાદશી, એ સમે અવર ન કેય ૬. ઈણ દિન કલ્યાણક થયાં, નેવું જિનના સાર, એહ તિથિ આરાધતે, સુબ્રત થયે ભવ પાર. ૭. તે કારણ મટી તિથિ, આરાધે મન શુદ્ધ, અહે રાત્રિ પિષધ કરે, મન ધરી આતમ બુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org