________________
રીત્યવદનમાળા
૨૫૧
-
-
- - -
-
-
-
પાંચ વરસ ઉપરે વલી, પંચ માસ લગે જાણ, અથવા જાવજીવ લગે, આરાધે ગુણ ખાણું ૩. વરદત્ત ને ગુણમંજરી, પંચમી આરાધી, અને આરાધના કરી, શિવપુરી ને સાધી ૪ એણી પેરે જે આધશે. પચમી વિધિ સંયુક્ત, જિન ઉત્તમ પવને, નમી થાયે શિવભક્ત...પ.
[૩] શ્યામવાન સેહામ, શ્રી નેમિ જિનેસર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સેહંકર૧ પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ પંચ વરસ પંચ માસને, એ છે તપ પરિમાણ...૨ જિમ વરદત્ત ગુણમંજરીએ, આરાવ્યો તપ એહ, જ્ઞાન વિમલ ગુરુ એમ કહે, ધન ધન જગમાં તેહ૩...
મતિજ્ઞાનનું ચૈત્યવંદન
શ્રી સૌભાગ્ય પંચમી તણે, સયલ દિવસ શિણગાર, પાંચે જ્ઞાનને પૂછયે, થાયે સફલ અવતાર...૧.... સામાયિક પિસહ વિષે, નિરવ પૂજા વિચાર, સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મહાર...૨ પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર પંચ વરણ જિન બિંબને, સ્થાપીજે સુખકાર૩. પંચ પંચ વસ્તુ મેલવી. પૂજા સામગ્રી જોગ, પંચ વરણ કળશા ભરી, હરીયે દુખ ઉપભેગ-૪ યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાન ને કાજે, પંચ જ્ઞાનમાં ઘૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે....... મતિ શ્રુત વિણ હવે નહિ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન, તેમાંહે મતિ ધુરે કહ્યું, મતિ કૃતમાં અતિ માન ૬...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org