________________
૨૪૮
રત્યવંદનમાળા
અઢી કેશ ઉચે સહી, સમવસરણ વિરચાવે, ત્રિભુવનપતિ ગુરુ તેહમાં, ઉપદેશ વરસાવે...૨... જિત શત્રુ રાજા તિહાં, પ્રભુ ને વદન આવે, તે પણ સમવસરણમાંહી, બેસી હરષિત થાવે....... ભવિક જીવના હિત ભણ, ગૌતમ પૂછે જિનને, બીજ તિથિ મહિમા કહે, સંશય હરણ પ્રભુ અમને...૪. તવ પ્રભુ પરખદ આગલે, બીજને મહિમા ભાખે, પંચ કલ્યાણક જિન તણા, તે સહુ સંઘની સાખે...૫ બીજે અજિત જનમિયા, બીજે સુમતિ ચ્યવન, બીજ વાસુપૂજ્યજી, કહ્યું કેવલ નાણ... ૬.... દશમા શીતલનાથજી, બીજે શિવ પામ્યા, સાતમા ચકી અર જિન, જમ્યા ગુણધામ...૭ એ પાંચ જિન સમરતાં, ભવિ પામે દોય ધર્મ, સવ વિરતિ ને દેશ વિરતિ, ટાળે પાતિક મર્મ...૮... વીર કહે દ્વિતિયા તિથિ, તે કારણ તમે પાળે, ચન્દ્રકેતુ રાજા પર, તમ અજવાળો.૯... તે સાંભળી બહુ આદરે, પ્રાણ બીજ તિથિ સાર, તે આરાધતાં કેઇના, થયા આતમ ઉદ્ધાર...૧૦ ચાવિહાર ઉપવાસ કરી, બીજ આરાધે વિવેક, નય સાગર કહે વીર જિન, ઘ મુજને શિવ એક...૧૧
દુવિધ બંધન ટાળિએ, જે વળી રાગ ને દ્વેષ, આd રૌદ્ર દેય અશુભ ધ્યાન, નવિ કરે લવલેશ...૧.... બીજ દિને વળી બેધિ બીજ, ચિત્ત ઠાણે વાવે, જેમ દુખ દુર્ગતિ નવિ લહે, જગમાં જશ ચહાર.. ભાવે રૂડી ભાવનાએ, વાધ શુભ ગુણ ઠાણ, જ્ઞાનવિમલ તપ તેજથી, હવે કેડિ કલ્યાણ..૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org