________________
ત્યવંદનમાળા
૧૬૯
(ર૩) પાર્શ્વનાથનું અશ્વસેનહ અશ્વસેનત, જાસ જિન તાત... ૧ વામાં માતા જનમિયા, મોહ મદ માન કંદણ, પ્રભાવતી હંસગામિની, જિન ભવિએ રંજણ...૨... લંછન સરપ સહામણે, વારસીને વાસ, જિન જિરાઉલ મંડ, ભવિયાં પૂર આસ૩......
(ર૪) મહાવીર સ્વામીનું છત્ર શિરપર છત્ર શિરપર, ત્રણ સેહત.... ૧ ચામર સુરપતિ ચાલ, વાણિ ત્રિભુવન મેહે, સિદ્ધારથ કુલ અવતર્યા, ત્રિશલા માતા સેહે...૨... ચરણે મેરૂ ચલાવિઓ, સમરથ લંછન સિંહ, મહાવીર જિન નિત નમું, પ્રહ ઉગમતે દિહ ૩.... (૫) જ્ઞાનવિમલ સૂરિ કૃત ચોવીશી
(૧) શ્રી ઋષભદેવનું પ્રથમ જિનેસર ઋષભદેવ, સવઠ્ઠથી ચવિયા, વદિ ચેાથ આષાઢ ની, શુકે સંસ્તવિયા...૧... અષ્ટમી ત્રણ વદિ તણ, દિવસે પ્રભુ જાય, દીક્ષા પણ તિહિજ દિને, ચઉનાણી થાયા... ફાગણ વદિ ઈગ્યારસે, જ્ઞાન લહે શુભ ધ્યાન, મહા વદિ તેરશે શિવ લહ્યા, પરમાનંદ નિધાન..૩...
(૨) અજિતનાથનું શુદિ વૈશાખની તેરશે, ચવિયા વિજયંત, મહા શુદિ આઠમે જનમિયા, બીજા શ્રી અજિત...૧... મહા શુદિ નેમે મુનિ થયા, પિષી અગિયારસ, ઉજજવલ ઉજ્જવલ કેવલી, થયા અક્ષય કૃપારસ..૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org