________________
૧૪૮
રોત્યવંદનમાળા
[૧૫] ધર્મનાથનું આતમ ધર્મ વિશુદ્ધ બુદ્ધ, લીલા અલસર, નિશ્ચય ધર્મ સમાધિમય, સ્વામી ધર્મ જિનેસર...૧... કર્મ ધર્મ ભર શીતકાર, શિવ ધર્મ વિધાયી, સમકિત મર્મ વિધાન એહ, પ્રણમે ચિત્ત લાયી...૨... ધ્યાન ધરે મન દઢ કરીએ, ધર્મનાથનું નીતિ, સુમતિવિજય ગુરુ નામથી, સમ લહે સંપત્તિ...૩
[૧૬] શાંતિનાથનું પારાપત ઉગારિયે, જિણે નિજ તનું સાટે, વરતાવી જિણે જગત શાંતિ, શાંતિ અભિધા તે માટે...૧ દુવિધ ચકધર જે હુએ, અચિરાને નંદન, ચંદનથી શીતલ સરસ, ભવ તાપ નિકંદન...૨.. શાંતિનાથ જિન સમરતાં, સીઝે સઘલાં કાજ, રામ કહે જિન રાગથી, લહિયે ત્રિભુવન રાજ...૩....
[૧૭] કંથુનાથનું તું બંધવ તું માય તાય, તું અંતર જામી, તું સાહિબ આધાર એક, અક્ષય પરિણામી૧ કેવલ કમલા કાંત દાંત, અરિહંત ગુણ અનંત, જ્ઞાન નયનથી જગત રૂપ, યોગી નિરખત૨ કુંથુનાથ નામ મંત્રથી એ, શિવનારી વશ હોય, રામ પરમપદ થી અધિક, મુખ સન્મુખ પ્રભુ જેચ૩
[૧૮] અરનાથનું શ્રી અરનાથ અનાથનાથ, નાયક શિવપુરને, પૂર્ણ સનાથલા ગુણ સહિત, આશી નહીં પર...૧... ધ્યાન ભુવન અનુભવ ઉદ્યોત, એકાંતે વિલાસે, મન શુદ્ધ જિનગુણ સ્પણ, ધ્યાએ ઉલાસે ૨.
શિવપુરનો
સહિત, આ
મન, જીવન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org