________________
વીત્યવંદનમાળા
૧૪૭
રૂપાતીત રમા વિને, રસમાંહે ભીને, સકલ વસ્તુ વિષયી વિલાસ-વ્યાપારે ન લીને.... ૨ એમ અનેક ગુણે ભર્યો એ, કહેતા ન લહે પાર, રામ કહે જિનવર નમી, સફલ કરું અવતાર...૩
[૧૨] વાસુપૂજ્યનું વાસુપૂજ્ય વસુપૂજ્ય નૃપ-સુત અતિ ભાગી, જપતાં જિનવર નામને, શુભ પરિણતી જાગી...૧.... ધ્યાન ધરું હવે તાહરૂ', કરી મન ઇકતારી, હૃદય-કમલ માહે વસે, તુજ મૂરતિ પ્યારી.૨ દ્વાદશમાં જિનવર સુણો એ, ટાળે મનની આધિ, સુમતિ સહિત પ્રભુ સેવતાં, લહિયે સુખ નિરાબાધિ...૩....
[૧૩] વિમલનાથનું વિમલ-વિમલ કતે કરી, ઝગમગ તનુ સેહે, રતન જડિત શિર મુગટ દેખી, માનવ મન મોહે..૧... અતુલી બલ અરિહંતજી, અકલ અધ્યાતમ રૂપી, નિર્વિકાર નિરૂપાધિક, ગુણાગી અરૂપી...૨... તેરમા જિન ત્રિભુવન ઘણુએ, સેવક સુનજર જોય, ચિદાનંદરસ પૂરમય, રામ સકલ સુખ હૈય૩...
[૧૪] અનંતનાથનું અંત રહિત અનંત દેવ, સેવે ભવિ ભાવે, જનમ જરા સંતાપ પાપ, જિમ ટૂરે જાવે....૧ ત્રિભુવન જન આધાર સાર, સાહિબ સેભાગી, વર કંચન સરછાય કાય, સમતા ગુણ રાગી...૨.... વીતરાગ મન તું વચ્ચે એક રાત દિવસ એકત, રામ સકલ સુખ સંપદા, ભજતાં શ્રી ભગવંત ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org