________________
ચૈત્યવંદનમાળા
૧૪૧
જયતિલક ગુરે શ્રીસૂરિરાજસ્થ શિષ્ય, વદતિ સુખનિદાન: મેક્ષલક્ષમી નિવાસમ ...
ચાર કષાયનું ચૈત્યવંદન હસ્તિનાપુર સહતે, ચકી છેઠે જાણું, કુંથુ જિનેસર જે નમે, તેને જન્મ પ્રમાણું...૧... ષટુ ખંડ સાધ્યા હેલયા, તિમહીજ છોડયા તેહ, કેવલ પામી પ્રરૂપીયા, ચાર કષાયે જેહ ૨ કેધ કષાય પહેલે વલી, બીજે માન કષાય, માયા કષાય ત્રીજે કહ્યો, એથે લેભ સુહાય...૩ કષ જે છે સંસાર તે, આય કહ્યો છે લાભ, ચાર ગતિમાં ભટક્તા, ઈમ સંસારને લાભ...૪ એ ચારે કષાયથી, કર મુક્તિ જીનરાજ, શરણું તારું સ્વીકારતાં, જ્ઞાનવિમલ સરે કાજ..પ...
નવ તત્વનું ચિત્યવંદન રાજગૃહિને રાજી, મુનિસુવ્રત નરનાથ, સુર અસુરાદિ પ્રણમતાં, ક૭૫ લંછન સાથ...૧ ત્રિગડે બેઠા જિન, મલી પર્ષદા બાર, ત્રિભુવનપતિ તિહાં ભણે, નવતત્ત્વ વિચાર...૨... જીવ અજીવ પુણ્ય પાપ, આશ્રવ સંવર તેમ, સાતમે નિર્જરા કહ્યું, બંધ મેક્ષ વલી એમ...૩.... નવતત્વ શ્રદ્ધા વહે, જેહને હેયે સાચ, સમકીતિ તે જાણ, એહવી જીનની વાચ8. નવતત્ત્વ દિલમાં ધરી, માગું તાહરી પાસ, નક નજરથી દેખીએ, જ્ઞાનવિમલ ફલે આસપ...
આરાધના નું ચૈત્યવંદન સુણે સંભવ સ્વામિ અરદાસ મેરી,
લહિભાગ્યથી આજ મેં ભેટ તેરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org