________________
મૈત્યવંદનમાળા
૧૦૭
શ્રી ચન્દ્રપ્રભ વિધેય, સ્મૃત સિદ્ધ ફલામૃત, ભવાધિ વ્યાધિ વિવંસ, દાયિનિ મે વર સદા...પ...
આનંદ ઉપને અતિ ઘણે, દુધડે વઠા મેહ, ચન્દ્રપ્રભ સ્વામિ તણે, પામ્ય દર્શન જેહ....૧.... લખમણ ઉર સર હંસલો, પિતા મહસેન રાય, ચંદ્રપુરીમાં જનમીયા, લંછન ચંદ્ર સેહવાય... ૨ આયુ દશલાખ પૂર્વનું, દઢસે ધનુષની કાય, સમેતશિખર મુક્તિ ગયા, નિત-નિત પ્રણમું પાય૩... પાપ પડેલ દરે ગયા, પવિત્ર થયે દિન આજ, કરુણાનિધિ વિશ્વેશ્વરા, દીઠા શ્રી જિનરાજ દુસ્તર ભવસાગર હરે એ, વિનતી મુજ અવધાર, સહજ રાજેશ્વર ભગધણું, વંદુ વાર હજાર...પ...
(૩) શીતલનાથનું ચિત્યવંદન ભદિલપુરમાં રાજી, દઢરથ નામે ગુણની લે, રાણ નંદા શીયલ સલીલા, સુત તસ બહુ છે ભલે, નામ તેવા ગુણ ધારક, જગત તાપ મીટાવત, દશમાં જિનેસર શીતલ પૂજે, મેહરાયા ભાગ૧... સંસાર કેરા તાપથી જે, સળગતા સંસારીએ, શીતલ જિનમતિ શરણું લેતા, પાપ તાપ વિસારીએ, એક પણ અનેક પેકે, જીવને જે ભમાવત, દશમા જિનેસર શીતલ પૂજે, મેહરાયા ભાગ ૨.. પ્રભુ આજ તારૂં રૂપ જેતા, નયણુ મારા ઠારતે, શીતલ ને સર શીતલ કરતાં, વિષય વાસના વારતા, અતિ કષ્ટથી પામ્યા છતાં, જિન ધ્યાન જે મુકાવતે, દશમા જિનેસર શીતલ પૂજે, મેહરાયા ભાગ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org