________________
ત્યવંદનમાળા
-
*
*,
શ્રી સિદ્ધારથ તાત માત–ત્રિશલા તનુ જાત, સેવન વરણ શરીર વીર, ત્રિભુવન વિખ્યાત.... ૨ અમૃત રૂપે રાજતે એક ચોવીશમો જિનરાય, ક્ષમાં પ્રમુખ કલ્યાણ ગુણ, આપ કરી સુપાય...૩
(૧૩) સિદ્ધાર્થ પુત્ર ત્રિશલેદભવ ચ, મુક્ત જરા મૃત્યુ વિભાગ સંગે, સુસંયમ ધ્યાન સુરત, ચિત્ત,
નમામ્યહ શ્રી જિન વર્ધમાનં૧ ભાવારિ માતંગ દલ દ્વિપારિ,
સુદર્શન જ્ઞાન નિદાન પૂજમ, લેન્દ્રભાસનભાસર ચ,
નમામ્યહ થા જિન વર્ધમાનમૂર... સંસારવારનિધિ યાનપાત્ર, નિજાત્મભાવા લયલીનચિત્તમ, સુદર્શન ક્ષાયકભાવ ચુત,
નમામ્યહ શ્રી જિન વર્ધમાનમ્ ૩. પ્રરૂપિત દ્વન્દવિધા સુધર્મ, ઐક્ય કલ્યાણ વિધાયકચિ, સર્વ પ્રદેશ વિમલાત્મરૂપ,
નમામ્યહ શ્રી જિન વર્ધમાનમ-૪” ત્વદીય ભાષામૃત પાન – મંયાર્જિત દર્શનમત્ર શુદ્ધમ્, - યથાર્થ જડ દ્રવ્ય વિકાસક ચ,
નમામ્યહ શ્રી જિન વર્ધમાન....... વીર પ્રભુના જન્મ કલ્યાણકનું ચૈત્યવંદન (૧૪) કેવલ કમલા દિનકરુ, શાસનપતિ પ્રભુ વીર, એકવીસ સહસ વરસ લાગે, શાસન અવિચલ ધીર૧..
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org