________________
ચૈત્યવંદનમાળા
માત પિતા બંધવ તુમ, નમીયે નિત્ય પ્રભાત, તુ હી–તુંહી રટના કરી, લહીયે અનુપમ શાંત...૪...
(૨૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, મનવાંછિત પૂરે, ભાવે સેવા જે કરે, જે તેને સંકટ ચેરે......... વાત ચોરાશી ખય સાસ, હરસીયાને હોળી, ગળ ગુમડને કંઠમાળ, બહુ રોગની કેડિ...૨... સકલ રેગ સવિ ઉપશમે એ, સમરતા તુમ નામ, સિદ્ધ કહે સમરૂં સદા, શ્રી શંખેશ્વર નામ...૩...
વઢીયાર પવિત્ર ધરા વિષે, પાર્થ શંખેશ્વર સેહે ધરણ પદ્માવતી સેવે પાય, ભવિજનન મન હે...૧... નીલવરણ નવહાથને, દીપે અનુપમ દેહ, અંતર અરિગણુ ગમીયા, થાય અનંત ગુણગેહ૨... સેવક જન સુખાયા કરે, આપી સમકિત ચંગ, જિન ઉત્તમ પદ પદ્મ, રૂપ કહે મન રંગ...૩...
શ્રી મહાવીર સ્વામિના ચિત્યવંદને શાસન નાયક જગ જ, વર્ધમાન વડ વીર, ઉપકારી ત્રણ લેકને, તારણ ભવજલ તીર...૧... ત્રિશલાનંદન વંદતા, કર્મ હવે ચકચૂર, તુમ મુખ દીઠા લહે, સમક્તિ તેજ સતૂર...૨ મૃગપતિ લંછન શોભતા, સિદ્ધારથ કુલ ભાણ, કતિચંદ્ર સુપસાયથી, કેશરવિજે લહે નાણ... ૩....
- (૨) વર્ધમાન જગદીસરુ, જગબાંધવ જનાથ, જગદાનંદન જિનવરુ, જગતશરણ શિવ સાથ...૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org