________________
સર્વસંગ્રહગ્રંથ-૨
પ્ર. એસ. શ્રીકંઠ શાસ્ત્રી નેધે છે : “ઈ.સ. પૂર્વે ફાળો આપ્યો છે. એ પણ સત્ય છે કે બંનેમાં કેટલીક ૩૦૦૦ થી ૨૫૦૦ નો સમયગાળે સૂચવે છે કે સિંધુનદીની સમાનતા અને કેટલાક સરખા સિદ્ધાંતો છે. પરંતુ એ સંસ્કૃતિમાં નગ્નાવસ્થા અને ગસાધના, વૃષભની અને પણ એટલું જ સત્ય છે કે તે બન્નેને તેમની પોતાની બીજા ચિહનોની ઉપાસનાવાળી જન ધર્મને મળતા ખાસિયતો અને એકબીજાથી ભિન્નતાઓ પણ છે. ૨૭ સંપ્રદાય હતા, અને તેથી સિંધુ સંસ્કૃતિ અનાર્ય
વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણમાંથી અથવા અદિક આર્ય-મૂળમાંથી નીકળેલી હોવી જોઈએ; કારણ કે જનધર્મનું મૂળ અનાર્ય અથવા છેવટે પ્રાગૈદિક
નીચેના નિષ્કર્ષે ફલિત થાય છે ? આય હોવાનું મનાય છે.”
(૧) જૈનધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનું એક છે. પુરાતત્ત્વવિદો સિંધુ સંસ્કૃતિને દ્રવિડ પ્રજાની માને છે. (૨) સિંધુખીણની સંસ્કૃતિમાં તેના એંધાણ વર્તાય છે અને તે સૌથી પ્રાચીન પ્રજા છે. ઋષભદેવના પુત્ર રોજકુમાર વૈદિક સાહિત્યમાં પણ તે સંબંધી અનેક ઉલ્લેખ પ્રાપ્ત દ્રવિડ પ્રજાના આદિ જનક હતા એવું પણ કહેવાય છે. થાય છે. એના આધારે સ્પષ્ટ થાય છે કે જૈન શ્રમણ દર્શન કેટલાક વિદ્વાનને એવો મત છે કે જન ધર્મ દ્રવિડ સિંધુખીણની સંસ્કૃતિ જેટલું પ્રાચીન અથવા તે વેદકાલીન પ્રજાને ધર્મ હતો અને તે પ્રજા ભારતના આર્યોનીયે છે. (૩) જૈનધર્મ વાદક ધર્મના પ્રતિકારમાંથી સર્જા પહેલાંથી વસવાટ કરનારી હતી.
નથી કે વિદિક ધર્મમાંથી ઉદ્દભવ્યો નથી. તેની વિચારસરણી
ઘણી બાબતમાં વૈદિક ધર્મ કરતાં જુદા પ્રકારની હાઈ આમ સિંધુ ખીણની સંસ્કૃતિમાં જૈનધર્મનાં એંધાણ
ણ સ્પષ્ટ થાય છે કે તે એક સ્વતંત્ર-પિતાની રીતે ઊભો થયેલો વર્તાય છે, જે એની પ્રાચીનતા, વેદકાલીનતા કે પ્રાગૈતિહા
ધર્મ છે અને તેની સુદીર્ઘ પરંપરા પ્રાપ્ત થાય છે. સિકતા સૂચવે છે જૈન સંસ્કૃતિના એક અભ્યાસી વિદ્વાન
(૪) જૈન શ્રમણ દશન બૌદ્ધધર્મના ફાંટા સ્વરૂપ નથી, નેધે છે : મોહનજો-દરો અને હરપ્પાની સિંધુ ખીણની
પણ તે તે મહાવીર અને ગૌતમ બુદ્ધની પૂર્વેથી ચાલ્યું સંસ્કૃતિ જન સંસ્કૃતિની કેટલીક પુરાતત્ત્વીય વસ્તુઓ
આવતું પ્રાચીન દર્શન છે. (૫) ભારતીય સંસ્કૃતિનાં બે (antiquity) પર પ્રકાશ ફેંકે છે. અલબત્ત, આપણે એ
પ્રાચીન ધર્મ-દર્શન-પરંપરાઓ શ્રમણ અને બ્રાહ્મણ સમયે નકારી ન શકીએ કે ભારતીય સંસ્કૃતિના બન્ને પ્રવાહ
સમય એકબીજાથી પ્રભાવિત થતી રહી છે. (શ્રમણ અને બ્રાહ્મણ) પરસ્પર અનેક બાબતોમાં પ્રભાવિત છે. ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં આ બન્ને પ્રવાહોએ ૨૭. Mohanlal Mehta, Jain culture P. 6.
જિન તીર્થકર વાસુપૂજ્યસ્વામી પ્રભુના યક્ષ તથા યક્ષિણી
-
,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org