SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ સંસારનો ત્યાગ કર્યો. રેવતક (સૌરાષ્ટ્રના ગિરનાર) પર્વત ગૌતમના સમયના આરંભથી આ સંપ્રદાય પાર્શે પ્રસ્થા. ઉપર ચાલતા થયા, ત્યાં તપશ્ચર્યા કરી અને જ્ઞાનની પિત કરેલો અને નિગ્રંથ તરીકે જાણીતો થયો છે. ૮ ચરમસીમાએ પહોંચીને ત્યાં જ નિર્વાણ પામ્યા. ભગવાન “આચારાંગસૂત્ર' પરથી જણાય છે કે છેલ્લા તીર્થકર વાસુદેવ કૃષ્ણ સાથે સંબદ્ધ મહાભારતને સમય લગભગ ભગવાન મહાવીરનાં માતાપિતા પાર્શ્વનાથનાં ઉપાસકો અને ઈ. સ. પૂર્વે ૧૦૦૦ નો મનાય છે, તેથી નેમિનાથનો પણ શ્રમણોનાં અનુયાયી હતાં. મહાવીરે (ઈ. સ. પૂર્વે ૫૩૯તે સમય એતિહાસિક ગણાય. ૪૬૭) કઈ નવો ધર્મ પ્રવર્તિત કર્યો નથી, પણ પરંપરાથીવૈદિક સાહિત્ય તેમજ પુરાણમાં નેમિનાથના ઉલ્લેખ પ્રાચીન સમયથી ઋષભ-પાર્ધાદિ દ્વારા પ્રવર્તિત ધર્મનો જ પ્રાપ્ત થાય છે. ૧૫ તેમાં અરિષ્ટનેમિ (નેમિનાથ) વિષે જે ઉપદેશ કરી તેને વ્યાપક પ્રચાર કર્યો. પાર્શ્વનાથે ચતુર્યામવિગતે મળે છે તેને આધારે સ્પષ્ટ સમજાય છે કે તેઓ ધર્મ ઉપદેશ્યા. મહાવીરે તેના સ્વીકાર કર્યો, પણ એકનું જૈન તીર્થકર છે. ઋદ (૧૦-૧૭૮-૧) ઐતરેય બ્રાહ્મણ ઉમેરા) કરી પંચયામ-ધર્મ પ્રાધ્યા એમ ‘ઉત્તરાધ્યયન ૨૦-૨, યાસ્ક-નિરક્ત ૧૦-૧૨) ઈત્યાદિ વૈદિક સાહિત્યમાં સૂત્રમાંથી સ્પષ્ટ થાય છે. તેમને જીવન અને મરણનો સાગર પાર કરવાને સમર્થ અને જૈન દર્શનના “ઉત્તરાધ્યયનસૂત્રમાં પાર્શ્વનાથના અનુયાયી હિં સાનિવારક નિરૂપ્યા છે, જેમકે કેશિ અને મહાવીરના અનુયાયી ગૌતમ વચ્ચે રસપ્રદ સંવાદ અરિષ્ટનેમિ પ્રતનાજમા સ્વસ્ત તીક્ષ્યમિહા રજૂ થયા છે. એમાં બંને પોત પોતાના ગુરુઓના સિદ્ધાંતોની મૂળભૂત એકતાને ઓળખે છે અને માન્ય કરે છે. તેઓ હુમા (ઋ-૧૦-૧૭૮–૧) પાર્શ્વનાથના ચતુર્યામ (અહિંસા, સત્ય, અસ્તેય અને નેમિનાથનો સમય અનિશ્ચિત છે, પરંતુ તેમની પૂજા- અપરિગ્રહ) તેમજ મહાવીરનાં પંચયામ (ઉદારતાનું ભક્તિ પાશ્વ અને મહાવીરના પ્રાદુર્ભાવ પહેલાં મહાભારતના ઉમેરણ)નાં દૃષ્ટિબિંદુઓ ચર્ચે છે અને નિષ્કર્ષ તારવે છે કે પછીના દિવસોમાં સ્થાપિત થઈ ચૂકી હતી અને (ઈ. સ. મૂળભૂત રીતે તેમાં કોઈ ભેદ નથી, એક જ છે. પૂર્વેના ભા સિકામાં) પાર્શ્વનાથ પહેલાં જૈન ધર્મ વિદ્યમાન ગૌતમબુદ્ધનો બૌદ્ધધર્મ અને મહાવીર : હતો અને ભગવાન અરિષ્ટનેમિને ઈતિહાસ સાચે છે.૧૬ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા કે ફાટે છે, એવા ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ (ઈ. સ. પૂર્વે ૮૭૭–૭૭૭) અસર મતનું પ્રબળ દલીલો અને પ્રમાણે દ્વારા ખંડન કર્યું ડો. નો જન્મ બનારસમાં થયો હતો. તેઓ કાશીના રાજ હર્મન જેકોબી એ.૧૯ તેમણે સિદ્ધ કર્યું કે બૌદ્ધ ગ્રંથમાં એ ૧૯ તેને અશ્વસેન અને વામાદેવીના પુત્ર હતા, ઐતિહાસિક સમ્રાટ દર્શાવેલ નાતપુર નિગૂઢ (દીઘનિકાય, સૂ. ૨) બીજા બ્રહ્મદત્તના વંશજ હતા. આ બ્રહ્મદત્ત જૈન પ્રણાલિકા પ્રમાણે કેઈ નહિ, પણ જૈનેના છેલ્લા તીર્થકર મહાવીર વર્ધમાન ૧૨ ચક્રવતીઓમાંના એક હતા.૧૭ Dr. guerinot, જેકોબી હતા અને જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની અપેક્ષાએ પ્રાચીનતર આર. સી. મજુમદાર વગેરે પ્રતિપાદિત કરે છે કે પાર્શ્વનાથ છે. ૮ થી તેની સાથ એક ઐતિહાસિક વ્યક્તિ હતા. જૈન માન્યતા પ્રમાણે તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા હતા અને મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ બાદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને એટલે કે ઈ. સ. પૂર્વે ૭૭૭માં સમેતશિખર ઉપર નિર્વાણ સમકાલીન હતા. બૌદ્ધ ગ્રંથમાં જૈન નિગ્રંથ સંપ્રદાયના પામ્યા હતા. આ રીતે તેમની ધર્મોપદેશ–પ્રવૃત્તિને સમય અનેક વિષયોનું બુદ્ધ તથા તેમના શિષ્યોએ નજરે જોયું ઈ. સ. પૂર્વેની ૮મી સદી ગણી શકાય. હોય એવું વર્ણન મળે છે. ૨૦ બૌદ્ધ પિટકમાં પ્રાપ્ત નિગ્રંથ સંપ્રદાયના આચાર-વિચારોના નિદેશો ઐતિહાસિક દૃષ્ટિએ હાસ્સવર્થ કહે છે : “પાર્શ્વનાથ પૌરાણિક વ્યક્તિ મહત્ત્વપૂર્ણ છે. કરતાં વધારે વાસ્તવિક છે. ખરેખર તે જૈન ધર્મ (ઈ.સ. - ગૌતમબુદ્ધ મહાભિનિષ્ક્રમણ કરીને પોતાનો નવો જ પૂર્વે ૭૭૬)ના સંસ્થાપક રાજવી હતા, અને તેમની પછી સંપ્રદાય સ્થાપ્યો અને તેનો પ્રચાર કર્યો, જ્યારે મહાવીરે પણ ઘણું વંશજો પૂરા થયા પછી તેમના અનુગામી મહાવીર : વયા અને તેમને કેવળ સુધારવાદી ગણી શકાય. છેક તેનો સ્વીકાર કરીને તેમ જ તેમાં કેટલાક સુધારા-વધારા તે કુળ પરંપરાથી જે જૈન ધર્મનો માર્ગ પ્રાપ્ત થયો હતે. ૧૫. J. P. Jain, Jainism the odest living કરી તેની માત્ર વ્યાપક પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધ ‘પિટક ”માં Religion, P. 22. ૧૮. જગતનો ઇતિહાસ, ગ્રંથ-૨, પૃ. ૧૧૯૮ ૧૬. સદર–પૃ. ૨૪ ૧૯. જુઓ – Sacred Books of the East, vo, ૧૭. ડો. એચ. સી રોય, પ્રાચીન ભારતને ઇતિહાસ, xxll, XLV Introduction. પૃ. ૪૭ ૨૦. મજિઝમનિકાય સુ. ૧૪, ૫૬; ઢીઘાનિકાય સુ. ૨૯, ૩૩. Jain Education Intemational ational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy