________________
શ્રી ચિંતામણિ વિજય મંત્ર કલ્પ
-મુનિશ્રી વતિલકવિજયજી
નોંધ :
ધમોરાધનામાં સ્તવન-સ્તંત્ર પછીન' સ્થાન મંત્રજપને પ્રાપ્ત થયેલું છે. તંત્રકારેએ જેનું મૂલ્ય સ્તવન – સ્તોત્ર કરતાં ઘણું વધારે આંકેલું છે.
કહે છે કે આરાધ્ય દેવતાન કોડવાર તત્ર બોલે અને માત્ર એક જ વાર તેના મંત્રની માળ ગણું તે બન્નેનું ફળ સરખું ગણાયું છે.
મંત્ર જપના આવા મહિમાથી આરાધકો પરા વાકેક બને. વિધિવિધાનની ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત કરે અને પૂરા ઉત્સાહ સાથે આરાધનામાં જોડાય.
અહીં એક માળાથી ૧૦૮ મંત્રજપ કરવા. મનને વિષયમાંથી ખેંચી લઈને મંત્રાર્થમાં જોડવું.
મંત્રજાપ દરમ્યાન પાંચ વસ્તુનો ત્યાગ અથવા જ૫ સાથે તપ હોવું જરૂરી છે એવી ઘણી બાબતો ધ્યાન ઉપર લેવાની હોય છે.
કયારે મંત્રજપ કર. કયારે ન કરે તે સંબંધે મંત્રવિશારદાએ બીજા ઘણા વિસ્તૃત સૂચનો કર્યા છે.
આપણા દૈનિક ક્રિયાકાંડમાં જે મંત્રોનો ઉપયોગ થતો રહ્યો છે તે અત્રે જદી જુદી બે નેધને આધારે પ્રસ્તુત કરીએ છીએ.
– સંપાદક
૩% હોં શ્રીં અહમ્ નમઃ | ૩% હોં શ્રીં નમઃ |
હો છ' અહં” અહંદુભ્યાં નમઃ ૩% ડ્રૉ છૉ અર્ડ" સિધે નમઃ
ડૉ શ્ર અહ" આચાર્યે નમઃ ૩૦ પ શ્રીં અ” ઉપાધ્યાયે નમઃ
હીં શ્રીં અહેં શ્રી ગૌતમસ્વામિ પ્રમુખ સર્વ સાધુભ્ય નમઃ | એસ પંચ નમસ્કારઃ સર્વ પાપ ક્ષયં કરઃ મંગલાનાં ચ સર્વેષાં પ્રથમ' ભવતિ મંગલમ, | # હોં' શ્રાઁ યે વિજયે અહ" શ્રી પરમાત્મને નમ:
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org