SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ સવ સંગ્રહગ્રંથ ૮૬૩ ક ા ની જાન ના ફરીથી તેને જાળમાં ફસાવી દે છે. નિઃસંગ બની જાઓ. સર્વ સ્થિતિમાં હોય ત્યારે પણ એના મુખમાંથી અપશબ્દો સંગપરિયાગથી જ અપાર આનંદ મળે છે. જન્મ-મરણનાં નીકળતા નથી.” (પ્ર. ૧૪, ૧૩૯, પ્ર. ૫૮ ૪-૫૭૬, ૫૭૭) ફેરાનો અંત લાવવાનું નક્કી કર્યું હોય તેઓ માટે દેહ પણ દાન, પરકાર્ય, તત્પરતા, ઉદારતા, પરોપકાર, કૃતજ્ઞતા, ભારરૂપ બની જાય છે. તે પછી બીજા તો કેટલાં બંધને ઋણસ્વીકાર વગેરેને મહિમા સંતકવિએ ખૂબ ગાય છે. છે? “” અને “મારા”ને ભાવ માયા અને મિથ્યા ગર્વ કવિ કહે છે: નથી તે શું છે? જેમણે સંપૂર્ણ ત્યાગ કરી દીધો છે, તેઓ નિર્વાણુના પંથ પર છે. જે ક્ષણે આસક્તિ લેપ થાય છે, સજજન પુરુષોએ સ્વ-પરિશ્રમથી એકત્ર કરેલી સંપત્તિ તે જ ક્ષણે જનમ-મરણનું ચક્ર થંભી જાય છે. જે આસક્તિમાં પરજનેહિતાય જ હોય છે.' સજજન એટલે સત્યનિષ્ઠ. રહે છે, એ આ ફેરામાં ફરતો જ રહે છે. મૃત્યુ નિદ્રા જેવું દયાવાન, ઉદાર અને વિવેકશીલ. છે અને જીવન નિદ્રા પછીની જાગૃતિ જેવું છે. તમારા “ વાસના ક્યારેય તૃપ્ત થતી નથી પણ જો મનુષ્ય એને તમામ આચાર પ્રત્યે સાવધાની અને જાગરુકતા રાખે. બધી સંપૂર્ણ પણે તજી દે, તે તે જ ક્ષણે તે પરિતૃપ્ત બને છે. જ આસકિતઓ પર વિજય મેળવ્યો છે, એવા પરમાત્મા તૃષ્ણ પર વિજય મેળવનાર જ મુક્ત થઈ શકે છે. પવિત્રતા પ્રત્યે આસક્તિ રાખો. એનામાં જ હૃદય સંલગ્ન કરો. જેથી એટલે વાસનામુકિત; પૂર્ણ સત્ય માટેની અભિપ્સાથી મુક્તિ તમારા બધાં બંધને છૂટી જાય ! (પ્ર. ૩૯, ૩૪૨, ૩૪૪ પ્રાપ્ત થઈ શકે છે. (પ્ર. ૩૭ %, ૩૬૪, ૩૬૬, ૩૭૦.) ૩૪૫, ૩૪૬, ૩૪૮, ૩૫૦ ) “મુખની મંદતા સહી લેવી એ પણ ક્ષમાનો પ્રકાર છે.” આ ક્ષુદ્ર શરીરમાં આશ્રય લેવાની આત્મા શા માટે વળી વ્યવહારિક વાત કરતાં કવિ કહે છે કે “મૂખને ઈચ્છા કરતો હશે? શું એને પિતાને શાશ્વત નિવાસ નહિ સમજાવવાની મૂર્ખાઈ કરતા નહિ.” (પૃ ૧૬, ઋ. ૧૫૩, હોય? (પ્ર. ૩૪, ૪-૩૩૯, ૩૪૦), પ્ર ૮૫, ઋ ૮૪૯) છેલું કથન ખૂબ અર્થગંભીર અને માર્મિક છે. કવિએ દંભ, છળકપટ, મિથ્યા પ્રલાપ વગેરે વૃત્તિઓથી માનવીય પુરુષાર્થ : દૂર રહેવાનું સૂચન કર્યું છે. અને છેતરપિંડી કે અન્યાયથી ઉપાર્જન કરવાનું પણ નિષેધ ફરમાવ્યા છે. અને નિંદાને - જૈન દર્શન પુરુષાર્થવાદી છે. સંતકવિએ લખ્યું છે: હિનકક્ષાની વૃત્તિ તરીકે આલેખી છે. (પ્ર. ૨૦, . ૧૯૧, આ અશક્ય છે” એમ કહી કેાઈ કામથી પાછા હટતા ૨૦૦ ક. ૨૮, . ૨૭૬, ૨૮૦ પ્ર. ૨૯, ૪. ૨૮૦ ૨૮૩,) નહીં, તમામ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે શ્રમ સામર્થ્ય આપશે. કેઈ કામ અધૂ ડું ન મૂકતાં નિરંતર પુરુષાર્થ કરવાનું અને છેલ્લે એમણે “સંકટમાં પણ ખૂબ હસો” એવી સદ્ભાગ્ય જેમને સાંપડયું છે, તેઓ જ બીજાને ઉપયોગી અમૂલ્ય સલાહ ઉચ્ચારી છે. (પ્ર. ૬૩ . ૬૨૧, પ્ર. ૧૦૦, થવાના ગૌરવનો આનંદ માણી શકે. દેવ વિરુદ્ધ હોય તે ૯) પણ તેને શરણે ગયા વિના ઉદ્યમી મનુષ્ય નિરંતર પુરુષાર્થ સંતકવિ તિરુવલ્લુવરે “કુરળ’ના ત્રણ ખંડોમાં માનવકરે છે. (પ્ર. ૬૨, ઋ ૬૧૧, ૬૧૨, ૬૧૩, ૬૨૦) આમાં જીવનને સ્પર્શતા તમામ પાસાંઓને આવરી લીધાં છે. પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધને પ્રતિકાર કરવાની ભાવના છે. “કુરળ માત્ર બેધગ્રંથ નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું, વિવેક : ધર્મમય, નીતિમય, ઉપયોગી, સાધનામય, જેથી જન્મ મરણના ફેરા ટળી જાય એ જીવનરીતિ (The way of જૈન દર્શનમાં વિવેકને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું Life ) નિર્દેશી છે. ઠાલે શુષ્ક ઉપદેશ નથી પણ ઊંડાણભરી છે. વિવેકનું મહત્વ સમજાવતાં મોક્ષ માર્ગ સૂત્રમાં લખ્યું છેસમજણ આપી છે. “સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઊભા રહે, વિવેકથી માત્ર ઉપદેશથી લોકો સુધરતા નથી, ઉપદેશથી જે બેસે, સૂવે, વિવેકથી ખાય અને વિવેકથી બેલે તો પાપ- લોકમાં પરિવર્તન આવ્યું હોત તો ભારત દેવભૂમિ બની કર્મનું બંધન ન થાય.” ગઈ હોત, લોકોને ઉપદેશની નહિ પણ સમજણની આવશ્યકતા છે...લાગણીભરી સમજણ...અને સંત કવિએ સંતકવિએ સતુ-અસત, હિત-અહિત, સત્ય-અસત્ય, એ વિકટ કામ ખૂબ સામર્થ્યથી અને સરળ શૈલીમાં પાર શુભ-અશુભ વગેરેને વિવેકબુદ્ધિ અને ન્યાયનિષ્ઠાથી વિચાર કરી સદાચારનો અનુરોધ કર્યો છે, (પ્ર ૧૨, ૪ ૧૧૨ ૧૧૫). પાડયું છે. ( પ્ર. ૧૪, ૪ ૧૩૧, ૧૩૨) સંત તિરુવલ્લુવરની ઋચાઓ આજે પણ તમિળમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની જેમ ગવાય છે. વર્તનમાં પણ વિવેક, વિનમ્રતા અને વિનયશીલતા પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું છે: “કુલીન મનુષ્ય અભાન સંતે વ્યક્તિમાંથી વિભૂતિ થવાને, પામરમાંથી પરમ (પ્ર. પારનેરા વિશે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy