SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ જેનરત્નચિંતામણિ , નાન, ન્યાય, યોગ, રસ, મના ધાર્મિક અલંકાર, ઈતિહાસ સમન્વય સ્થાપવાની નીતિરીતિ શોધવા કરતાં શારદાને અહીં જન્માવે એવી સલાહ મળી બીજે મહાવિરક્ત; એક મહત્ત્વાકાંક્ષી ને બીજે લોકસંગ્રહી એક તેથી ગુજરાતમાં જ રહ્યા. ઉગ્રને કાંઈ વ્યગ્રજ્યારે બીજો જિતેન્દ્રિય ને શાંત એવા એ યુગના બે મહાપુરુષો મળ્યા.” આચાર્યે પાટણને કર્મભૂમિ બનાવી. પાટણમાં આગમન : - હેમચંદ્રાચાર્યને મન ગુર્જર દેશ અને ગુર્જર રાજવીનું અણહિલપુર પાટણમાં આચાર્ય ક્યારે પધાર્યા તેને ગૌરવ વિશેષ હતું, સાથે સાથે ધર્મ અને વિદ્યા પણ એમને નિશ્ચિત સમય જાણવાનું કોઈ સાધન નથી. તે કાળે પાટણ મન એટલાં જ મહાન હતાં. પાટણને તેમણે ગુજરાતનો સરસ્વતીનું કેન્દ્ર હતું. પાટણમાં આચાર્યના આગમનની આત્મા કરીને સ્થાપ્યું. એમણે વિદ્વાનોને જીત્યા, અર્થાત્ સાથે ત્યાં માળવાની રાજલકમી સાથે સરસ્વતી પણ આવી. જ્ઞાન વલોવી કૃતિઓ રચી અને ગુજરાતીઓને સંસ્કૃત પાટણ તો મહાલ, મહામંદિર, મહાપુરુષ, મહાજનો સાહિત્યમાં સ્થાન અપાવ્યું. ગુજરાતમાં સાચા અર્થમાં સાહિત્ય અને મહાપાઠશાલાઓનું નગર હતું. હેમચંદ્રાચાર્ય યુગ સર્જનાર આ વિદ્યાનિધિએ તે કાળનાં આંદોલન ઝિલ્યાં પાટણથી અને પાટણ હેમચંદ્રાચાર્યથી મહાન દેખાવા લાગ્યાં. અને કૃતિઓમાં વહાવ્યાં. માલવ વિજયથી સિદ્ધરાજ જયસિંહ આચાર્ય પોતે જ તેમના “દ્વયાશ્રય” કાવ્યમાં પાટણની ની રાજલક્ષમી વૃદ્ધિ પામેલી; પરંતુ એ વિદ્યાપ્રેમી રાજવીને યશસ્વિતા ટાંકી છે તે પ્રમાણે, “અત્રે સ્મૃતિ, કૃતિશાસ્ત્ર, પાટણમાં માળવામાં થયેલા જ્ઞાનવૃદ્ધિનો અભાવ સાલતે વ્યાકરણ, જયોતિષ, ષાગુણ એ સર્વેને કંઠે જાણનારો તેમ હતો એ ખોટ હેમચંદ્રાચાર્યે પૂરી કરી. આચાર્યો સિદ્ધજ ષડુશાસ્ત્રના તર્કને જાણનાર એવા સુંદર વાણીવાળા રાજને મન સાલતી એ બેટ પૂરવા સ્વ. ધૂમકેતુ લખે તે કોણ નથી ?' (૧-૬૫) વળી પાટણના મંત્રીએ મહા પ્રમાણે, “ વ્યાકરણ, કેશ, તત્વજ્ઞાન, ન્યાય, યોગ, સ, વિચક્ષણ અને રાજનીતિ કુશળ ગણાતા અને તેમની ધાર્મિક અલંકાર, ઇતિહાસ, પુરાણ, ધાર્મિક વ્યાખ્યાનો અને અનેક સમવય સ્થાપવાની નીતિરીતિએ સૌને છકક કર્યા હતા. કૃતિઓથી માતા ગુર્જરીને જે પ્રમાણે કોઈ મહાન પ્રાસાદિક ત્યારે પાટણની ગાદીએ સોલંકી કુલશ્રેષ્ઠ રાજવી સિદ્ધરાજ શિલ્પી શણગારે તેમ આભરણભરિત કરી દીધી.” પરિણામે યસિંહનઃ શાસન હતું. સિદ્ધરાજ વિદ્યાપ્રેમી અને વિદ્વાન પાટણમાં જે રાજલક્ષ્મી, સરરવતી અને ધર્મને ત્રિવેણી હતો. તેને માલવનરેશ વિકમ જેવા યશ પ્રાપ્ત કરવાની સંગમ થા, તેને જીવત ગંભીર પ્રવાહ જનહૃદય સુધી ઈચ્છા હતી. ગુજરાતને સુભટો, સિનિકો, સાધુ, સરસ્વતી આચાર્ય પહોંચાડયો. પુત્ર, સુંદરીઓ, સમાજનેતાઓ એ બધાંને મહાન જોવાની હેમચંદ્રાચાર્યના જીવનનો ઉત્તરકાલ મહારાજા કુમારઈચ્છા હતી. પાલના સમયમાં વીત્યો. કુમારપાલના તે આચાર્ય, ગુરુ અને - આચાર્યા પાટણ પધાર્યા તે પૂર્વે જ સિદ્ધરાજ જયસિંહને માર્ગદર્શક બની રહ્યા. કુમારપાલ ગાદીએ આવ્યા ત્યારે તેમનો પરિચય થયેલો જ હતો. સિદ્ધરાજની રાજસભા શાસ્ત્ર- આચાર્યનું વય પચાસ વર્ષ વટાવી ચૂકયું હતું. ત્યાર ચર્ચા અને વિદ્વાનોને સન્માનવાનું સ્થળ હતું. પાટણમાં પછીનું આચાર્યનું સાહિત્ય મોટે ભાગે ધાર્મિક છે. આચાર્યના થયેલા કમદચંદ્ર અને દેવસૂરિના શાસ્ત્રાર્થ પ્રસંગે આચાર્ય ઉપદેશની કુમારપાલ ઉપર પ્રગાઢ અસર થયેલી. રાજર્ષિ હેમચંદ્ર હાજર હતા. આ પ્રસંગ પછી હેમચંદ્રાચાર્યનું સ્થાન કુમારપાલ અને ગુરુ હેમચંદ્રાચાર્યને સાત્તિવક સંબંધ વધારે પ્રતિષ્ઠાભર્યું થતું ગયું. “પ્રભાવક ચરિત્ર” અને “કુમાર- ગુજરાતને વિવેકી જીવન શીખવાડયું અને તેની ચિરસ્થાયી. પાલપ્રબંધમાં આચાર્યના સિદ્ધરાજ જયસિંહ સાથેના અસર ગુજરાતના જીવન ઉપર થઈ. જૈન ધર્મના ઘણા પ્રથમ મિલનનો પ્રસંગ આવ્યા છે તે પ્રમાણેઃ “એક દિવસ ધાર્મિક સિદ્ધાંતોને રાજનીતિમાં વણી લઈને કુમારપાલે તેને સિદ્ધરાજ હસ્તિ ઉપર સવાર થઈને પાટણની બજારમાંથી શબ્દમાં જ નહી પણું કાર્યમાં પણ આપ્યા. તેણે કરેલી, પર થતા હતા ત્યારે માનવભીડમાં આચાર્ય સામાં અમારિ ઘોષણ, અપુત્રિકાધનત્યાગ એનો શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બન્યા. રાજવીની વિનંતીથી તેમણે એક કલાક કહ્યો કે; છે. ઉપરાંત અનિષ્ટકારક સાત વ્યસનો તેણે દૂર કર્યાનું જૈન ૮ હે રાજન સિદ્ધરાજ ! તારા હાથીને તે નિરંકુશ આગળ પર પરામાં નાંધાયું છે. કુમારપાલના અનુગામી અજયપાલ વધવા દે. દિગ્ગજ ધજે તે ભલે ક્રૂજતા, એ ચિંતા કરવાની (ઈ.સ. ૧૧૭૩-૭૬)ના મંત્રી યશપાલે “મેહરાજપરાજય" તારે ન હોય, કારણ કે, તું પૃથ્વીને ભાર ધારણ કરે છે”,” નામ નાટક લખેલું તેમાં જણાવ્યા પ્રમાણે, “ધર્મ અને આ પ્રસંગ પછી સિદ્ધરાજે આચાર્યને નિમંત્રણ આપ્યું. વિરતની પુત્રી સાથે કુમારપાલને વિવાહ સં. ૧૨૧૬ આમ સમરવિજયી રાજવીનું માવજયી આચાર્ય સાથે (ઈ.સ. ૧૧૬૦) માર્ગશીર્ષ શકલ દ્વિતીયાને દિને હેમચંદ્ર મિલન થયું. પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યના લેખક સ્વ. ધૂમ- કરાવ્યો.” આ ઉક્તિનો અર્થ કેટલાક વિદ્વાનો કમારપાલે કેતએ આ મિલનનું મૂલ્ય અકતાં લખ્યું છે કે, “એક જૈનધર્મ સ્વીકાર્યો એવો કરે છે. કુમારપાલની વિનંતીથી જ નિર્માતા અને બી જે સંસ્કારનિમાર્તા, એક સરસ્વતી પ્રેમ આચાર્ય યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષઅને બીજે સરસ્વતી ધમ, એક મહાવભાવશાળી અને ચરિત્ર વગેરે કૃતિઓ રચેલી અને સંભળાવેલી. ગુર્જરભૂમિના પસાર થવાની વિનંતીથી તેના નિરજકુશ આગળ છે. ૧૧૭૩-૭૨)ના મંત્રી યશ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy