SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવતારક સમા શ્રાવક કવિઓ સાહિત્ય મહાનદ છે. એમાં તરનાર પ્રવાસી, જો એ સાચા સરસ્વતી ઉપાસક હાય તે સ્વાન્તઃ સુખાય નાનીમેટી હોડી તરવા મૂકે છે. પછી, એમાંથી કાઈક હોડીને સમગ્ર જનસમુહને માટે અનુભૂતિયુક્ત આનંદનું નિમિત્ત થવાનું સૌભાગ્ય પણ વરે છે. ભારતવમાં યુગે યુગે સાહિત્યેાપાસના થતી રહી છે. જૈન સાહિત્ય અને ધર્મની પરંપરાએ પણુ, એ સરસ્વતીની ઉપાસનાનું પાત ઝળહળતુ' અને સુંદર રાખવામાં ઉત્તમ પ્રદાન કર્યું છે. એ માટે, તેની ધર્મનિષ્ઠા અને નિસ્વાર્થ સેવા કારણભૂત માનવા જોઈ એ જૈન સાહિત્યના ભંડાર વિપુલ છે. ધાર્મિક સાહિત્યનું નિર્માણ મહદશે ત્યાગીજના દ્વારા થતુ હાય છે. નિવૃત્ત વ્યક્તિએ એમાં વધુ ગતિ કરી શકે, એટલે સ'સારવૃત્તિથી વિરક્ત ત્યાગીએ એ સૃજન કરે તે વધુ શકય છે. જૈન સાહિત્યના સર્જનમાં વ્રતધારી મુનિએએ અનન્ય પ્રદાન કર્યું' છે. અને તેમાં જૈન પરિભાષાએ ઓળખેલા દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયાગ અને કથાનુયાગ–એ તમામ ક્ષેત્રા આવરી લેવાયા છે. એમ કહેવું જોઈ એ કે મુનિઓ આ કરે તે સહજ હતું, કેમકે, એમના આચારા અને જીવન તે મુજબના હતા, પરંતુ સાહિત્યના આજ માગે મુનિએની જેમ જ બહુ અલ્પ છતાંય ઉલ્લેખનીય એવા કેટલાંક જૈન ગૃહસ્થ- શ્રાવકાએ રાનમાં ફાળા આપ્યા છે. આ સરસ્વત્યેાપાસક ગૃહસ્થામાં વ્યવસાયી વ્યક્તિએ મુખ્યત્વે છે. રાજા, મત્રી, શ્રેષ્ઠિ-જેવાં લેાકાએ વિદ્યાવ્યાસંગ બતાવ્યા. એ એક આશ્ર્વ જનક બીના છે. શ્રી અને સરસ્વતીના સુમેળ કેટલા દુર્લભ હાય છે નિરવધિકાળમાં એ સર્જ કામાંથી કેટલાયના નામ સ્મરણશેષ રહ્યા નહીં હાય, કિંતુ જેટલા મળે છે તે ધ્રુવતારક સમા શેાસે છે. ! Jain Education International —સુષિ વાત્સલ્ય દ્વીપ મુનિવરોમાં યશસ્વી નામ ધરાવતા પડિંત શાળનમુનિ રચિત યમક અલકારમય ચતુવિ શતિ જિનસ્તુતિ ઉપર તેઓએ સસ્કૃત ટીકા પણ રચી છે. કિવ ધનપાલ, શેાભનમુનિના સ`સાર પક્ષે મોટાભાઈ થાય : કૃતિ રિય' તસ્યેવ જ્યે બ્રાતુ ઃ પંડિત ધનપાલસ્ય । — તેમણે નાંધ્યું છે. કવિ ધનપાલે અતીવ પ્રસિદ્ધ તિલકમ'જરી નામની કીર્તિદા કૃતિ સ. મુંજના અનુગામી ધારાનગરીના રાજા ભાજે તેમને સિદ્ધસારરવત કવિશ્વર', ‘ફૂર્યોલ સરસ્વતી ’-- એ નામનુ બિરૂદ આપેલ. તિલકમ જરી માટે એવી અનુભૂતિ છે કે તેમાં આવતા પાત્રાના નામેા બદલીને પેાતાનુ અને પેાતાના કુળદેવનું નામ મૂકવુ' એવા આગ્રહ રાજા ભાજના હતા; પર ંતુ એ ધનપાલે અમાન્ય કર્યું ત્યારે ભાજે તે કૃતિ સળગાવી મૂકી ! ખિન્ન ધનપાલ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પુત્રી તિલકમ જરીએ નિરાશાનું કારણ જાણીને આખા ગ્રંથ પોતાને યાદ છે તેમ કહીને લખાવી આપ્યા. આથી ધનપાલે ગ્રંથ સાથે પુત્રીનુ' નામ જોડયું. એ સિવાય, પાઇયલછી નામમાળા' અને ‘સંસ્કૃત તેવુ અનુમાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાન નામમાળા’ રચ્યા છે. એમણે સંસ્કૃત કેષ પણ રચેા હશે, ચિંતામણીમાં કહેલા ઉલ્લેખાથી થઈ શકે છે. આરંભે કવિશ્રેષ્ઠ ધનપાળ (૧૧ મે સકે) ને સંભારવા જોઈ એ. જન્મે શવ. ધર્મ જૈન. આજીવન સાહિત્યસેવી જીવ. એ સ`સ્કાર એમને વારસામાં મળ્યા હશે, તેવુ તેમણે નોંધેલી વંશપર‘પશુ ઉપરથી કહી શકાય. ૧ ધારાનગરીના રાજા મુજનિય મળતા નથી. તેમને ‘ સરરવતી’ના માનભર્યા ઉપનામથી સખે!ધતા. જૈન ૧. તિલકમ જરી. ૨. એન. જે ૧૦૦ કવિ ધનપાલેશ્ર્ચક્રવતી પ્રદાન કર્યું" છે. તેમણે પ્રાર ભેલી આ પરપરા પછી ખેડાતી રહી છે. તેમના પછી કવિ શિવનાગ, કાવે પદ્માનંદ, કવિ વાગ્ભટ થયા. કવિ શિવનાગ (૯મા અથવા ૧૧મે સૈકા ) અત્યંત ધાર્મિક પશુ હતા. ધરણેન્દ્રનુ` તેમને વરદાન મળેલું કે તું અડીશ તેને કાળા નાગનું ઝેર ચડયું હશે તે ઊતરી જશે. તેમણે ભક્તિપૂર્વક ધરણેન્દ્ર દેવનુ સ્તવન પણ રચ્યું છે. કવિ પદ્માન દે • જિનવલ્લભ ગુરૂ'ના શાંત ઉપદેશથી નાગેારામાં જિનમંદિર ૪ બ ધાવેલું. કવિ વાગ્ભટે ૧૦મે સકા] ‘વાગ્ભટાલ‘કાર’ રમ્યા છે. આ વાગ્ભટ, તે મ`ત્રી ઉદયનના પુત્ર અને શત્રુજ્યેાદ્ધારક વાગ્ભટ [ખાહડ ] કે અન્ય તેના । ૩. ગ્રંથ પં.શ્રી બેચરદાસ દોશીએ શ્રી જૈન શ્વે. કેન્દ્ રન્સ દ્વારા સંશોધિત કરીને પ્રકાશિત કરાવેલ છે. ૪. જૈન સત્યપ્રકાશ, અ’ક-૭૩,૭૪,૭૫, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy