________________
સર્વસંગ્રહગ્રંથ
મિત્ર
ભાંડે જ છે. તામિલનાડુના ઘણું શિવ મંદિરે કે ગીરનારની, ગુફા મૂળ જૈન હતી.
કલાનો અભ્યાસ કરનારા આપણું આજના તજજ્ઞ માટે આપણું ઈતિહાસે એકદમ વિરાટ ખાને વારસામાં આપ્યો છે.
ઘાણેરાવ, એસિયા, તીરૂમલઈ ચામુંડરાયા, હમ્પી, કાલુગુમલઈ, તીરાકેલ વગેરે અનેક નામે લઈ શકાય. આ જૈન તીર્થ સ્થાનોમાં મૂર્તિઓ, બાંધણી, શિલ્પ, સુશોભને વગેરે ખૂબ સુંદર ગણાય છે.
આપણા દોષ ઓછાં નથી. થોડાં વરસેથી, કદાચ બે ચાર સદીઓથી આપણે શિ૯૫ને બદલે આરસને વધુ મહત્વ આપતા થયા છીએ. પુસ્તકના જીર્ણોદ્ધારને બદલે પૂજનને
વધુ ધાર્મિક ગણીએ છીએ. કલા કરતાં વરઘોડા પર ભાર પરંતુ ખરેખર તો ત્યાં મનોરમ્ય સૌન્દર્ય સૃષ્ટિ છે.
મૂકીએ છીએ. મંદિરના વિશાળ પ્રાંગણ તથા ઉદ્યાનને ખજૂરાહોમાં સ્ત્રીની જેવી પરમ પ્રતિષ્ઠા છે, એવી બીજે
ધર્મશાળાના જંગલોમાં ફેરવી રહ્યા છીએ. આપણાં પુસ્તભાગ્યે જ હશે.
કાલયો ભોંયરામાં છે. આપણી શિ૯પાકૃતિઓ આપણે લોકેએ તે આ પ્રતિષ્ઠાને વાર્તારૂપે વાચા આપી છે, કે વિદેશીઓને વેચી દઈએ છીએ. ખંડિત થયેલી કલાત્મક એક રાજકુમારીએ રાત્રે સરોવર કાંઠે ખૂદ ચંદ્રને પ્રેમ કર્યો કમાને અને સ્તંભેમાં રંગબેરંગી ટાઈલ્સ વાપરીએ છીએ. હતો. એ પ્રેમના પ્રતીકરૂપે થયા ચંદેલા રાજાઓ. આ સુંદર ભી તે પર કલર પેઈન્ટીંગ કરીને તથા દેરાસરમાં ચંદેલા કાળના અસંખ્ય અપ્રતિમ મંદિરોમાંથી થોડા મળતે કુરસદનો સમય ઘોંઘાટમાં વિતાવીને આપણે આપણું બચ્યા છે. પારસનાથ મંદિરની અસરાઓ ઉપર રોજે રોજ મહાન કલાપારખું પૂર્વજોના આત્માને કેટલું દુઃખ આપતા કેમેરા મંડાયેલા હોય છે. પગે ઝાંઝર બાંધતી, કે પત્ર હાઈ ! લખતી કે નૃત્ય કરતી તેની અપ્સરાઓ જગતભરમાં
અમદાવાદ, ખંભાત, પાટણ વગેરેમાં રહેલા કાઝના વિખ્યાત છે. ખજુરાહોનું શિલ્પ ભારતભરમાં અપ્રતિમ છે. .. ?
• ઘર દેરાસરો પણ ઉત્તમ કલા વારસે છે. કાષ્ઠની પ્રાચીન જનોએ કોઈ પણ પ્રકારની સૂગ વિના જીવનની પરમ કલા હવામાનને કારણે ટકી નથી પણ એ વ્યાપક હશે, એ રસિકતાને પોતાના દેરાસરો પર વ્યક્ત થવા દીધી છે, એ ચોકકસ. એ જ પ્રમાણે કાપડ પરની ભરત-ગૂંથણીની જન તેમના જીવનની અખિલાઈ સૂચવે છે. એમ તો રાણકપુરમાં કલા ઉચ્ચ પ્રકારનું સૌંદર્ય ધરાવે છે. કે પછી લગભગ તમામ દેરાસરો, મંદિરમાં થોડા કે ઘણું
પેરીસ, બલિન, લંડન, સાન્ફાન્સીસ્કો, ફિલાડેડિક્યા, મિથુન શિલ્પ હોય છે. મિથુન શિપ કોઈ અવનતિકાળની
ન્યુયોર્ક, લેસએન્જલસ વગેરે નગરના જગવિખ્યાત મ્યુ નિશાની નથી. મથુરામાંથી મળી આવેલા ઈસવીસન પૂર્વેના
ઝિયમમાં જેન શિપ, કાંસ્ય પ્રતિમાઓ, રંગીન થિીઓ, પહેલી અને બીજી સદીનાં જન શિપમાં પણ મિથુન આકૃતિ છે. જૈન કવિઓએ મેઘદૂત જેવા જ શંગાર કાવ્યો યુગોથી રહ્યાં છે, અને ખૂદ સાધુઓએ પણ એ સાહિત્ય પ્રકાર પ્રત્યે કોઈ વિમુખતા રાખી નથી.
ખજુરાહોના જન દેરાસરોમાં વિદિક દેવોને માનભર્યું સ્થાન અપાયું છે. પારસનાથ મંદિરના શિવ અદ્દભુત શિ૯૫ કલાનો નમૂનો છે. ખજૂરાહોના હિંદુ મંદિરમાં ન યતિઓના ચિત્ર પણ
ETTI છે. અજમેરની ખેતી દિનમાં મજીદમાં ફેરવાયેલી ઇમારત મૂળ ન છે. એવા ઘણું જૈન મંદિરો મજીટરૂપે અમદાવાદ, દિહી વગેરે સ્થળોએ છે; પરંતુ જેનો એ ક્યાંક અસહિષ્ણુતા બતાવી નથી કે એ ડંખ રાખ્યા નથી. આ અવેર નિર્બળતાની નિશાની નથી કારણ કે નિબળો પણ ગાળો તો
છે
કને અને તે
છે
!
કમર
જ રકમ પર જ
TV
જ . જ
1
-
નમ |
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org